SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સેના-ચાંદીને કૂટી ફૂટીને પાતળું પઠળું બનાવાય છે તેને મૃતક બળદના ચર્મ-આંતર ચમ અથવા ઉપરની ચામડીની અંદર બીજી પાતળી ચામડી હોય છે તે બહુ જ મજબૂત હોય છે. તે ચામડી કુદરતે મરેલા બળદેને ચમાર લોકે લઈ જતા. તેમની પાસેથી આ આંતર-ચમ વેચાણ લાવી, તેના સહકારથી વરખ બનતા ને આજે પણ બને છે. ૦ બળદની હિંસા તે માંસના ઉત્પાદન માટે વધી રહી છે. તેમાં વરખનું કઈ પણ કારણ નથી, ૦ વળી સેનું, ચાંદી વગેરે ધાતુઓ અપવિત્ર થતી નથી : અપવિત્રને પવિત્ર કરે છે. ૦ લેકમાં આભ છે ટાળવા સેનાના સરવાળા પાણી (સેના–પાણું) છાંટવામાં આવે છે. આજે પણ આ માન્યતા રિવાજ ચાલુ છે. (કયાં?) ૦ વરખના કારણે હિંસા થતી જણાવી નથી. ૦ શીકરની પેઢીના ટ્રસ્ટીઓએ તપામ કરાવી બા હકિત મેળવી છે. (2) ૦ હિંસાને મહત્વ અપાય - એક પણ વસ્તુ હિંસા વિના પાકતી નથી. બધી વનસ્પતિનાં પ્રારંભમાં અનંતકાય હેઈ અનંતા ના નાશ પછી પ્રત્યેક વનને જીવ પિતાના શરીરરૂપી પ્રત્યે વસ્પતિ બનાવે છે. કપાસીઓને દાણ કે જુવાર બાજરાને દાણે પણ આ રીતે તૈયાર થાય છે તે અકપ્ય બનો જાય, વ્યવહાર નષ્ટ થાય. નિશ્ચય-વહેવારની સાપેક્ષતા ઊડી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy