SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કર વિચાર તેા પામ ચાંદી સેનાના ખ (Cons & Pros.) એક સલન સેવા-પૂજામાં કે ખાવામાં ન વાપરવા ભલામણું, (૧) અમે જયારે લગભગ ૧૯૨૭ માં અમદાવાદ, કાલુપુર, ટ કાલમાં ભગુતા હતા ત્યારે ટકશાળના નાકે વરખ બનાવનારની ત્રણેક દુકાન હતી અને ત્યાં કારીગરો ચામડાના પઢમાં ચાંદી મૂકી, લાકડાની હથોડી વડે, ૮૫ ૮૫ ૮પ ટીપતા-ફોઈ કાઈ વાર યુ' શ્રી લગાડતા. (૨) તે પછી ઘણા વર્ષો સુધી અમે જતા વતા જોના પરંતુ આ ગંદી પ્રક્રિયા વિષે ધ્યાન ગયેલું નહિ. (૩) તા. ૧૮-૧૨-૧૯૮૯ ના સ્થાનિક પત્ર સંદેશ' માં ખરીદીને કસબ” સ્થભમાં ‘ચાંદીના વરખ મનાવવા માટે વાપરવામાં આવતા પશુઓના આંતરડાં કે ચામડીના ઉલ્લેખ કર્યા હતા. આ વરખ મીઠાઈ, સુગંધી સાપારી, ફળફળાદિ ઉપર તા વપરાય જ છે પરંતુ જૈન દેરાસરામાં ને મદિરામા પણ તેના ઉપયેગ થાય છે. (૪) ત્યારબાદ તા. ૧૮-૩-૯૨ ના સંદેશમાં ખરીદીને 'સબ' કલમમાં, “મુક્તિ દૂત” નામના માસિકમાંથી આચાર્ય દેવ શ્રીમદ્ ભદ્ર કરસૂરિજી મ. સા. ના, વરખમાં હિંસા અને શાસ્ત્રીય માર્ગોન'ના શીર્થંકવાળુ' નીચેનું લખાણ છપાયેલુ છે : ‘“બ માનમાં હુંસાને પ્રાધાન્ય આપી, વરખને અપવિત્ર તરીકે જણાવાય તે અંગે તપાસ કરતા જણાયું છે કે પ્રાર'ભકાળથી વરખ આ રીતેજ બને છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy