SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ દમન – જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા ઈદ્રિય-વિષયે તથા કષાને નિરોધ (૧૨૭, ૧૩૧) દશન - જ્ઞાનના વિષયભૂત પદાર્થોના નિરાકાર તથા નિવિકલ્પ પ્રતિભાસ કરનારી ચેતનાશક્તિ (૩૬) દર્શનાવરણ-કર્મ – જીવના દર્શન ગુણને ઢાંકવાવાળું અથવા મંદ કરનારું કર્મ (૬૬) દસ – બાહ્ય પરિગ્રહ, તથા ઉત્તમ ધર્મ દસ દસ છે. દાન્ત – ઇન્દ્રિયો તથા કષાયનું દમન કરનાર (૧૨૭) દિગ્વન - પરિગ્રહ પરિમાણ વ્રતની રક્ષા માટે વ્યાપાર ક્ષેત્રને સીમિત રાખવામાં “હાયક ગુણવ્રત (૩૧૯). દુર્ગતિ – નરક અને તિર્યંચ ગતિ (૫૮૭) દય – વિરોધી ધર્મની અપેક્ષાને ગ્રહણ ન કરનારી ફક્ત પોતાને જ પક્ષ પકડનારી દષ્ટિ (૭૨૫) કેશવત યા દેશાવકાશિકત્રત - દેશદેશાન્તરમાં ગમનાગમન યા વ્યાપાર સંબંધી મયદારૂપ વ્રત અથવા જે દેશમાં જવાથી વ્રતભંગ થવાને ભય છે ત્યાં જવાને ત્યાગ (૩૨૦) દ્રવ્ય – ગુણે અને પર્યાનો આશ્રયભૂત પદાર્થ (૬૬૧) જે જીવ, પુગલ વગેરે ભેદે છ દ્રવ્ય છે. (૬૨૪) દ્રવ્ય-કમ - જીવના રાગાદિ ભાવનું નિમિત્ત મેળવી એની સાથે બધાવાવાળા સૂમ પુદ્ગલ સ્કંધ (૬૨, ૬૫૪-૬૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy