SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જુગુપ્સા તત્ત્વ તપ તીથ સસાર સાગરને પાર કરવા માટે તીર્થંકર પ્રરૂપિત રત્ન–ત્રય ધર્મ તથા તદ્યુક્ત જીવ, (૧૧૪) તે-વૈશ્યા ત્રણ શુભ લેશ્યાઓમાંથી જન્મન્ય અથવા શુભ વૈશ્યા. (૫૩૪, ૧૪૨) ત્યક્ત-શરીર – સ લેખન વિધિથી છેડેલુ શરીર (૭૪૨) આહાર વગેરેની શેાધમાં સ્વયં ચાલવા-ફરવામાં શક્તિશાળી બે, ત્રણ, ઇન્દ્રિયાવાળા બધા જીવા ‘ત્રસ' કહેવાય છે. ત્રિ મ રક્ષા માટે અથવા ― 3 - ૨૦૬ પેાતાના ઢાષાને અને ખીજાના ગુણાને છુપાવવા અથવા મીજા પ્રત્યે ગ્લાનિને ભાવ (૨૩૬) - દ્રવ્યના અન્ય-નિરપેક્ષ નિજ સ્વભાવ અથવા સ (પ૯૦) વિષય-કષાના નિગ્રહ, અથવા. ઇચ્છાઓના નિરાધ માટે આહ્વા તથા આભ્યંતર તે કરવામાં આવતી ક્રિયાઓ. (૧૦૨, ૪૩૯) ત્રિઇન્દ્રિય = Jain Education International ત્રણ મુણવ્રત, ત્રણ ગુપ્તિ, ત્રશુ ગારવ, ત્રણ દંડ, ત્રણ દ્રબ્યાર્થિ ક્ર-નય, તથા નિવેદ્ય, નૈગમન્ય, બળ, ભુવન, મૂઢતા, યેાગ, લેાક, વેદ શમ્હ−નય, શલ્ય, સામાયિક, વગેરે બધા ત્રણ ત્રણ છે ચાર, પાંય સ્પર્શ'ન, રસના તથા પ્રાણ--આ ત્રણ ઇન્દ્રિયવાળા કીડી વગેરે જવા ૬૫૦, મન ઘડ, વચન દંડ, કાય ૬ (૧૦૧) 4 For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy