SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮. ૬૧૯. ૬૨. ૨૨૧ ૬૨૨. Jain Education International ૧૫૪ કયાં નથી ઇન્દ્રિયા, નથી નથી વિસ્મય, નથી નિદ્રા, નથી ચ્યાનું નામ ઉપસ, નથી મેાહ, તૃષ્ણુા અને નથી ભૂખ, નિર્વાણ. જ નથી જયાં નથી કર્યું, નથી ના-ક આ રૌદ્રધ્યાન, નથી નથી. શુકલધ્યાન આનું નામ નથી ચિંતા, ધમ ધ્યાન અને જ નિર્વાણ. ત્યાં એટલે કે મુક્ત જીવામા કેવળજ્ઞાન, કેવળદાન, કેવળસુખ, કેવળ વીં, અરૂપીપણું, કેવળ ચારિત્ર, અક્ષય સ્થિતિ ( અસ્તિત્વ ) અરે અગુરુલ ( સપ્રદેશતા ) આ ગુણા ઢાય છે. (સિદ્ધના ૮ મુષ્ણેા) જે સ્થાનને મહષિ` જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણુ છે. એ અમાય ( ખાધા-પીડા વગરનુ` ) છે, સિદ્ધિ છે, લેાકાગ્ર છે; ક્ષેમ શિવ અને અનાભાધ છે. For Private Personal Use Only જેવી રીતે તુ ંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પર તુ માટી દૂર થઈ જાય કે તરત એ પાછુ પાણી ઉપર તરવા લાગે છે, તેવી રીતે; અથવા, એરંડ ક્મ તડકામાં મુકાયા પછી જેમ એનુ' ખી ઉપર થઈ જાય છે; અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે; અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું ખાણુ પૂર્વ --પ્રયે।ગથી ગતિમાન થાય છે, તેવી રીતે સિદ્ધ જીવેાની ગતિ પણ રવભાવથી જ ઉપરની દિશામાં થાય છે. www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy