SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ૬૧૩. ૬૧૪. આ ૬૧૫. જેવી રીતે સેનાપતિ મરાઈ ગયા બાદ સેનાને નાશ થઈ જાય છે તેવી રીતે એક મેહનીય કર્મને ક્ષય થઈ ગયા પછી સમસ્ત કમ સહજ રીતે જ નષ્ટ થઈ જાય છે. (૯) કર્મ મળથી મુક્ત થઈ ગયેલે જીવ ઉપર લેકના અંત સુધી પહોંચી જાય છે અને ત્યાં સર્વજ્ઞ અને સર્વદશીના રૂપમાં અતીન્દ્રિય સુખ ભોગવે છે. આ મોક્ષ છે. ચક્રવતીઓને, ઉત્તરકુરુ, દક્ષિણકુરુ વગેરે ભેગ ભૂમિવાળા ને, તથા, ફણીન્દ્ર, સુરેન્દ્ર અને અહં-ઈન્દ્રોને ત્રણ કાળમાં જેટલું સુખ મળે છે તેનાથી અનંતગણું સુખ સિદ્ધોને એક ક્ષણમાં મળે છે. મેક્ષ અવસ્થાનું શબ્દમાં વર્ણન કરવું શકય નથી, કારણ કે ત્યાં શબ્દોની પ્રવૃત્તિ નથી. વળી ત્યાં તર્કની પણ કેઈ પહેચ નથી, કારણ કે માનસવ્યાપાર ત્યાં સંભવ નથી. મેક્ષ અવસ્થા સકપ-વિકલ્પથી અતીત છે. સાથે સાથે સમસ્ત મળ-કલંકથી રહિત હોવાને કારણે ત્યાં એજ પણ નથી. રાગ-અતીત હોવાને કારણે સાતમા નરક સુધીની ભૂમિનું જ્ઞાન હેવા છતાં ત્યાં કઈ પણ પ્રકારના ખેદની હાજરી નથી. જ્યા નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ–આનું નામ જ નિવણુ. ૬૧૬. ૬૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy