SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ પપ૯. ૧૦, કસુંબાના જલદી ઊડી જાય એવા “રાગ” (રંગ)ની માફક જેમનાં અંતરમાં ફક્ત સૂમ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂક્ષ્મ-સરાગ અર્થાત્ સૂફમ - કષાયવાળા જાણવા જોઈએ. આ સૂફમ-સંપાય નામનું ગુણસ્થાનક છે. ૫૬૦. ૧૧. જેવી રીતે કતક (નિર્મની) ફળથી યુક્ત જળ, અથવા, શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે ) નિર્મળ સ્વચ્છ હોય છે, તેવી રીતે જેએનો સંપૂર્ણ મોહ ઉપશાંત થઈ ગયા છે તે નિર્મળ પરિણામી ઉપશાંત-કષાય (ઉપશાંત-મેહ ગુણસ્થાને) કહેવાય છે. (ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં એટલે જ ફરક છે કે ઉપશાંત-કષાય વાળાને મોહ દબાયેલા રહે છે જ્યારે ક્ષીણ-કષાય વાળાને મેહ નાશ પામે છે.) છતાં પણ જેવી રીતે પાછું હાલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જઈ પાણી ડહેણું બની જાય છે તેવી રીતે મોહના ઉદયથી આ ઉપશાંત-કષાય મણ સ્થાન-શ્રુત બની સૂક્ષ્મ-સરાગ દશામાં (દસમાં ગુણસ્થાન કે) પહોંચી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy