SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ૫૫૭, (૧) ઉપશમ–શ્રેણવાળે તપસ્વી મેહનીય કમને ઉપશમ કરતાં કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચઢી ગયા પછી પણ ફરીથી મેહનીય કમને ઉદય થવાથી પડી જાય છે, પરંતુ (ર) શ્રપક-શ્રેણવાળે તપવી તે મેહનીય કમને સમૂળ ક્ષય કરી આગળ વધી જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. પપ૬. ૮ આ આઠમા ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત જીવ એવાં એવાં અપૂર્વ પરિણામે (ભા) ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા નહતાં. આ માટે આનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. અજ્ઞાન રુપી અંધકારને દૂર કરનાર (જ્ઞાન-સૂર્ય) જિનેન્દ્ર દેવે એ અપૂર્વ–પરિણમી જીવેને મેહનીય કર્મને લય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. ( માહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ તે નવમા અને દસમાં ગુણસ્થાનોમાં થાય છે, છતાં તેની તૈયારી આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) પપ૮, ૯, જે કેનાં પરિણામ દરેક સમયે ( નિરંતર) એક જ વતે છે તે અનિવૃત્તિ - કરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમા ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા. ) આ જ નિમલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે કમના વનને ભસ્મ કરી નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy