SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. ૩૨૧. ૩૨ ૩ર૩. Jain Education International ૯૧ (૭) જે દેશમાં જવાથી કોઈ પણ વ્રતના ભાંગ થાય અથવા એમાં દોષ આવે એમ હાય તે દેશમાં જવાની નિયમપૂર્ણાંક નિવૃત્તિને ‘દૂરાાવક શિક' નામનું બીજુ ગુણુવ્રત કહે છે. ( ૧૨ વ્રતમાં સાતમુ ) (૮) કારણ વિના કાર્ય કરવું અથવા કાઈ પણને સત્તાવવાની ક્રિયાને અન' કહે છે. આના ચાર પ્રકાર છે. ૧. અધ્યાન, ર પ્રમાદપૂર્ણ ચર્ચા, ૩ હિંસાના ઉપકરણ વગેરે આપવાં, અને ૪. પાપને ઉપદેશ--આ ચારેયના ત્યાગને અન-દડુ-વિરતિ નામનું ત્રીજુ` ગુણવ્રત્ત કહે છે. (૧૨ વ્રતમાં આઠમું) પ્રત્યેાજનપૂર્વક કામ કરવાથી ઘેાડુ' ક 'ધન થાય છે અને પ્રયાજન વિના કરવાથી પણ ચાય છે, કારણુ કે સ-પ્રચાજન કા માં તા દેશ-કાળ વગેરે પરિસ્થિતિને ગણતરીમાં àવાની ટ્રાય છે, પરંતુ પ્રયેાજન વિનાની પ્રવૃત્તિ તે। હુ'મેશાં ( અમર્યાદિતપણું) થઈ શકે છે. અનદ'થી વિરમેલા શ્રાવકે ૧. ક૪ ( હાસ્યપૂર્ણ અશિષ્ટ વચનપ્રયાગ ), ર. કૌકુચ્ચું (ચારીરિક કુચેષ્ઠા), ૩. મૌખ (બ્ય અકવાદ), ૪ હિ'સાનાં અધિકારણેાના સચેાજનની તથા ઉપભાગ-પરિક્ષેાગની ૫. સર્યાદાના અતિક ન કરવા જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy