SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬. ૩૧૫, (૫) અપરિમિત પરિગ્રહુ અનંત તૃણાનું કારણ છે. એ બહુ જ રેષયુક્ત છે તથા નરક ગતિને માર્ગ છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણુ–અણુવ્રતી, વિશુદ્ધ-ચિત્ત શ્રાવકે ૧. ક્ષેત્ર-મકાન, ૨. સોના-ચાંદી, ૩. ધન-ધાન્ય, 8. દ્વિપદ–ચતુપદ, તથા ૫ ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત પરિમાણનું કતિક્રમણ ન કરવું જોઈએ. ૩૧છે. એણે સંપ રાખવું જોઈએ. “આ વખતે મેં ભૂલમાં થોડું ભેગું કર્યું, આગળ આવશ્યકતા ઊભી થતાં ફરીથી વધુ ભેગું કરી લઈશ” - આવા વિચાર તેણે ન કરવા જોઈએ. ૩૧૮. શ્રાવકના મતશીલ-વ્રતમાં આ રણું ગુણવ્રત છેઃ ૧ દેશ-વિરતિ, ર અનર્થ દંઠ વિરતિ, તથા, ૩. દે શ વ કા શિ ક. ૩૧૯. (૬) ( વ્યાપાર વગેરેના ક્ષેત્ર મદિત કરવાની ઈચ્છાથી)ઉપર, હેડે તથા આસપાસની દિશાઓમાં ગમન, આગમન, અથવા સંપર્ક વગેરેની મર્યાદા બાંધવાનું જેમાં કહેવામાં આવ્યું છે તે દિગૂ-વ્રત નામનું પહેલું ગુણવ્રત છે. (શ્રાવકના ૧૨ વ્રતમાં છ હું ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy