SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ૨૫૮. જે એક આત્માને જાણે છે, એ તમામ (જગત ને જાણે છે. જે તમામને જાણે છે એ એકને જાણે છે. ૨૫૯ (માટે હે ભવ્ય !) તુ આ જ્ઞાનમાં હંમેશાં લીન રહે. એમાં જ હંમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન. એથી જ તને ઉત્તમ સુખ (પરમ સુખ) પ્રાપ્ત થશે. ૨૬૦. જે અહનત ભગવાનને દ્રવ્ય-ગુણપર્યાયની દષ્ટિએ (પૂર્ણપણે) જાણે છે એ જ આત્માને જાણે છે. ખરેખર તેને મેહ વિલય પામે છે. ૨૧. જેવી રીતે કોઈ વ્યક્તિ ખજાને પ્રાપ્ત થાય એટલે એને ઉપયોગ સ્વજનેની વચ્ચે કરે છે તેમ – બરાબર તેમ-જ્ઞાની જન મેળવેલા જ્ઞાન-ખજાનાને ઉપલેગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પિતાના માટે કરે છે. પ્રકરણ ૨૦ : સમ્યફ-ચારિત્ર-સૂત્ર (અ) વ્યવહાર-ચરિત્ર : ૨૬૨. વ્યવહાર-નયના ચારિત્રમાં વ્યવહારનયનું તપશ્ચરણ થાય છે. નિશ્ચય-નયના ચારિત્રમાં નિશ્ચય-નયનું તપશ્ચરણ થાય છે. ૨૬૩. અશુભની નિવૃત્તિ અને શુબમાં પ્રવૃત્તિ એ વ્યવહાર–ચરિત્ર છે. તેને પાંચ વ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના રૂપે જિનદેવે વર્ણવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy