SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ૨પ૨. જેનાથી તત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૩. જે વડે- જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં–હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતું જાય છે એને જિન શારાનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૪. આત માને જે અબ દ્વ-પૃષ્ટ (દેહ-કર્માતીત), અનન્ય (અન્યથી રહિત), અવિકોષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત વિહીન (નિવિક૯૫) દેખે છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્વતઃ ભિન્ન તથા જ્ઞાયક-ભાવ-રૂપ જાણે છે એ જ સમસ્ત શાસ્ત્રોને જાણે છે. ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ યુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે, અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિ-યુક્ત જાણે છે, એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે. ર૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહ્ય (ભૌતિક)ને જાણે છે, જે બાાને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહ્ય-અત્યંતર-એકબીજા-સહવત છે.) ૨ ૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008024
Book TitleSaman suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy