SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્ર ગીતા. સ્થિતિમાંથી મુક્ત રહી બ્રહ્મપરાયણતાની સ્થિતિમાં જ યથાસુ નહિ ભગવાયેલાં કર્મને ભેગ પુરે કરતે એવો સર્વ વિષયો અને કામનાઓથી વિનિર્મુક્ત થઈ રહેલ છું. प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद्भावभावनः । निद्रितो बोधित इव क्षीणसंसरणो हि सः ॥ ८ ॥ અર્થ. જે પુરુષ પ્રકૃતિથી શૂન્યચિત્ત છે, તે કદાપિ વિષયોનું સેવન કરે તે પણ ઉંઘતે કે જાગતો હોય એવે સંસા રથી રહિતજ છે. જડવ–શૂન્ય ચિત્તતા. ટીકા. જે પુરુષ સ્વભાવથીજ વિષે પ્રતિ શૂન્ય ચિત્ત–ભાવ વગરનો હોય પણ પ્રમાદથી એટલે પ્રારબ્ધ કર્મોને વશ થ વિષયનું ચિંત્વન કરે, ભોગ ભોગવે-છતાં તેમાં પિતાને કંઈ લાલ હાનિ–હર્ષક નથી એમ સમજે, તેને સંસાર વળગેલો હોય તોપ તે સંસારથી અળગે છે એમ જાણવું. આ સ્થિતિ જડ સમાન છે અહિં એમ કહેવામાં આવે છે કે યોગી પુપ પિતાના મનથી કે કરતા નથી, પરંતુ બીજાની પ્રેરણાથી કરે છે એટલે તેને લાભહા નથી. ભાગવતમાં જડભરતનું દષ્ટાંત છે તે આ વક્તવ્યને બંધ બેસ છે, પરંતુ એ જ્ઞાનન્ય સ્થિતિ પ્રાપ્ત થવી અથવા પ્રાપ્ત કરવી મા દુર્લભ છે. પરમ શાંત યોગીજનને માટે આ શક્ય છે, સંસારીને વાર શક્ય નથી તેમજ ઉપદેશ કરવા યોગ્ય પણ નથી. એક યોગી છે શાંત બેઠેલે છે તેને ડોળીવાળાનો સિપાઈ પકડી જઇને ડેડ ઉંચકાવે અને એક પશુએ, ઇચ્છા વિરુદ્ધ થતા કામ સામે થા ત્યાં આ યોગી ચૂપચાપ ડોળી ઉપાડે, એ સ્થિતિએ પહોંચવું મનુષ્યત્વ ત્યજી પશુત્વમાં જવા બરાબર છે અને તે શકય હો એમ માનવું અસંભવિત છે. હુંપણાને આવે ત્યાગ હોઈ શકે ?
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy