________________
અષ્ટાવક્ર ગીતા.
કારણ કે જીવન્મુક્ત થતાં જ સર્વ કર્મોનો ત્યાગ કરેલ હેવાથી તેને ભોગવવાનું કંઈ નવું ઉત્પન્ન થયેલું હોતું નથી અને આગલા જન્મ જે ભોગવવાનું બાકી રહેલું હોય છે તે જીવન્મુક્તતાની અવસ્થામ નિષ્કર્મ રહીને ભોગવેલું હોય છે, એટલે બીજા જન્મને તે પામતો નથી ને બ્રક્યને પ્રાપ્ત થાય છે.
॥ इति श्रीमदष्टावक्रगीतायां स्वस्वरूपाभिज्ञानंनाम
षष्ठोऽध्यायः समाप्त ॥