SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૪ . નહિ, પરંતુ હું અદ્વિતીય બહ્મસ્વરૂપ છે અને સર્વભૂત એટલે પ્રાણ માત્રમાં જ રહે છે અને આ અનેક વિધનાં પ્રાણુઓ, વક્ષ, અને જડચૈતન્ય જણાતું જગત–મારામાં રહેલું છે. જ્યારે પુરુષને આવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેને કહ્યું ત્યાગ કરવા જેવું કશું પ્રહણ કરવા જવું અને અમુક અમુક લય કરવા જેવું છે, એમ લાગતું હું રહેતું નથી. આ પરમાનંદ સ્વરૃપતામાં સર્વ સમાઈ જાય છે. અવું સન તે સત્ય ન કહેવાય અને તે જેને પ્રાપ્ત થયેલું છે તે જ વન્ત આનંદસ્વરૂપ જે કહેવાય. સમુદ્રરૂપ આત્મા ને મન તરંગ. मय्यनंतमहांभोधा, विश्वपोत इतस्ततः । भ्रमति स्वान्तवातेन, न ममास्त्यसहिष्णुता ॥९॥ અર્થ. હુંરૂપ અનંત મહાસાગરમાં વિશ્વરૂપી નૈકા (હેડી) મનરૂપી પવને કરીને આમતેમ ભમે છે–ઝેલાં ખાય છે, પરંતુ મને તેની અસહિષ્ણુતા નથી, અર્થાત્ તરબોધને લીધે હું તે સહી લઉં છું. ટીકા. જ્ઞાની કહે છે કે મારારૂપ (મનરૂપ) મહાસાગરમાં જગત જે હેડી સમાન છે તે અંતરની ઉમિઓરૂપી પવનથી આમતેમ ભમે છે, એટલે જગતમાંના ભોગાદિક વિષય તરફ ધસે છે, તો પણ હું તે સઘળું મિથ્યા-માયા મેહનું પરિણામ છે એમ જાણીને સહન કરી લઉં છું. અંતઃકરણ-મનરૂપી વાયુ, વિશ્વપતને જેમ ઘસડી જાય તેમ ઘસડાવા દેતા નથી, પરંતુ બ્રહ્મભાવમાં દઢ રહું છું. मय्यनंतमहांभोधी जगद्वीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न में वृद्धिर्न च क्षति ॥ १० ॥ અર્થ. હુંરૂપી મહાસાગરમાં સ્વભાવથી જ જગતરૂપી
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy