SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્ર ગીતા. अहो जनसमूहेपि नद्वैतं पश्यतो मम । अरण्यमिव संवृत्तं क रति करवाण्यहम् ॥ २१ ॥ અર્થ. અહો ! બ્રહ્મજ્ઞાન થતાં જનસમૂહમાં પણ હું ત– બેપણું જેતે નથી અને મને આ જનસમૂહ અરય જે લાગે છે ત્યાં પછી હું ક્યાં પતિ-પ્રીતિ કરું? ટીકા. જેને બ્રહ્મજ્ઞાન થાય છે તે દશ્યમાન માયામય વિશ્વને પણ ત–પતાથી જુદુ જેતિ નથી. તેને તો જનસમૂહ એક મોટા અધ્ય-નિર્જનતા-(પ્રપંચ રહિત) વાળોશન્ય જણાય છે, એટલે જ્યાં પિતાથી બીજું જણાતું નથી ત્યાં જ્ઞાની મુમુક્ષુ ક્યાં પ્રીતિ કરે છે અર્થાત કહિ પણ નહિ. એકથી બીજું હોય ત્યાં પતિ-પ્રીતિ થાય છે, પરંતુ જ્ઞાનીને તે બધું જ પિતારૂપ જણાય છે ત્યાં તે કોની સાથે પ્રીતિ કરે છે. અર્થાત જ્ઞાનીને પ્રોતિ કરવાનું બીજું કંઈ રહેતું જ નથી. તે તો બ્રહ્મસ્વરૂપ એક અદ્વૈત પિતજ પિતાને જુએ છે–જનસમૂહને જોતાં પણ તેમાં તે પોતાને દેખે છે એટલે તેને જગત, શરીર, શાસ્ત્ર-વિધિ નિષધ અને ધર્મો વગેરે કંઈ કલ્પના કરવાનું કે પ્રીતિ કરવાનું રહેતું જ નથી. नाहं देहो न मे देहो जीवो नाहमहं हि चित् । अयमेव हि मे बंध आसीधा जीविते स्पृहा ॥ २२ ॥ અર્થ. હું દેહ નથી, તેમજ દેહ મારે નથી, હું જીવ નહિ પણ ચિત્ સવરૂપ , પરંતુ જીવવાની મને જે સ્પૃહા છે તે જ મારો બંધ મને બંધન કરતા છે. ટીકા. આત્મા દેહ નથી કારણ કે દેહ જડ છે અને આત્મા ચૈતન્ય છે. તેમજ આમાને દેહ નથી, કારણ કે તે અસંગ છે. આત્મા જીવ પણ નથી કારણ કે જીવ અહંકારી છે ને આત્મા અહંકારરહિત
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy