SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧ લે. ૧૪૯૯૧ ૧૧ હુંપણના અભિમાનમાં સંસારની ઘટમાળમાં ફર્યા કરે છે અને જનક ! તમે પણ એ નાગના સંશથી ભ્રમિત હે પિતાને કર્માદિકના યજ્ઞયાગ વગેરેના કર્તા માની કત્તા અને ભકતા સંબંધી અહંભાવમાં ભમે છે, એને ત્યાગ કરી “હું કર્તા નથી નથીજ. ” એવો અંતઃકરણમાં પાકા વિશ્વાસ હસાવશે તોજ તમે સુખી થશે. સુખ અને આનંદ પરબ્રહ્મપરાયણનામાં રહેલાં છે. આ સંસારમાંનાં સુખદુઃખ બધાં વિપત્તિઓથી ભરેલાં છે. સાકર સાથે મેળવેલા મહા ભયંકર વિષ જેવાં છે, છતાં અજ્ઞાની માણસે, મૃગ જેમ મૃગજળ પાછળ દોડ કર્યા કરે, તેમ સંસારમાં સુખ શોધતા ચોરાસીના ફેરામાં ભટક્યા કરે છે. एको विशुद्धबुद्धोहं, इति निश्चयवाहिना । प्रज्वाल्याज्ञानगहनं, वीतशोकः मुखो भव ॥९॥ અર્થ. હુંજ એક વિશુદ્ધ બુદ્ધ-જાકાર-દ્રષ્ટા છું, એવા નિશ્ચય રૂપી અગ્નિએ કને ગહન એવા અજ્ઞાનને બાળી નાંખી શેકડિત થઈ સુખી થા. ૯ ટીકા. હું, હું ને હું સર્વત્ર છું, મારાથી જુદી કઈ વસ્તુ છે જ નહિ, અને હું જ સર્વને દ્રા અને જાણનાર છું એવા ખચીત વિશ્વાસ અને નિશ્ચય રૂપી વહિનએ અજ્ઞાનના પટને બાળી નાંખી પરમ સુખી થાઓઃ અર્થાત બ્રહ્મસ્વરૂપ બની જાઓ. જગત અજ્ઞાનજન્ય છે અને સ્વયંતિ જ્ઞાન સત્ય છે એમાં સ્વજાતીય, વિજાતીય કે સ્વગતાદિ એકે ભેદ નથી. સજાતીય વિજાતીય ભેદની સમજ આપતાં કહે છે કે–એકજ નામે બેલાતા સમૂહની અંદર જે ભેદ તે સજાતીય ભેદ. જેમકેપિંપળ અને આંબે. બેઉ વૃક્ષ તરીકે એક છે છતાં જાતિએ જુદા છે એટલે તે સજાતીય ભેદ કહેવાય. વિજાતીય ભેદ એટલે આ વજ ભિન્ન હોય છે. જેમકે ઘટ અને પટ. ઘડે તે પટ નથી અને
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy