SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ દિકને નહિ જોતા પેાતાના ઐહિકકર્મને ખાળતા પરિણામે માતામાંજ વિલીન થાય છે. અંગાર જેમ વાયુથી પ્રકાશે છે, અને મંદ પડે છે તેમ માયાના સપાટામાં ચેાગી પણ તકતા ને મંદ પડતા હોવા છતાં તેજના કે મંદતાનેા કર્તા બનતા નથી પણ પવનકૃત એ ભાવે દર્શાવે છે તેમ પરમ યાગી પેાતાને પ્રચ સાથે કંઈજ સંબંધ નહિ માનતા છતાં પ્રપંચના પવનની લહરીએએ પ્રકાશતા ને મંદ પડતા હૈાવા છતાં પોતામાં સ્થિત થઈ રહી પ્રારબ્ધ કમે પુરાં કરી પરબતામાં લય પામે છે. नैव प्रार्थयते लाभं नालाभेनानुशोचति । धीरस्य शीतलं चित्तममृतेनेव पूरितम् ॥ १० ॥ અર્થ. ધીર જ્ઞાન પુરુષનું ચિત્ત-આત્મજ્ઞાન રૂપી અમૃતથી ભરેલું હેાવાને લીધે તે લાભને માટે પ્રાર્થના કરતા નથી અને અલાભ-ગેરલાભના શેક પણ કરતા નથી. न शान्तं स्तौति निष्कामो न दुष्टमपि निन्दति । समदुःखसुखस्तृप्तः किञ्चित्कृत्यं न पश्यति ।। ११ ।। અર્થ. નિષ્કામ પુરુષ શાંતની સ્તુતિ કરતા નથી તેમ દુષ્ટને નિંદતા પણ નથી. સુખ અને દુઃખ જેને સમાન થઇ ગયાં છે તે ચેાગી તૃપ્ત હાવાથી કંઈ કૃત્ય જોતા જ નથી. ટીકા. જેને આત્મજ્ઞાન થયું છે તે ચેાગી તેા કાઈની સ્તુતિએ કરતા નથી તે નિંદાએ કરતા નથી. વળી હાલ જેમ મેટા પાંડિ ત્યથી તત્ત્વજ્ઞાને પદેશને લગતી કથા કરાય છે, તેમ જેમાં કંઈક અર્થ રહેલા હાય એવી આડંબરી કથા કે ઉપદેશ કરવા એ પણ ત્યાગીને માટે અકર્તવ્ય છે. લેાકાને ઉપદેશ દેવાના ધર્મ તેના નિહ, પણ સંસારી બ્રાહ્મણ વર્ગના છે. ત્યાગીને માટે તા વનફળ ખાતાં વનમાં
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy