SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાવક્ર ગીતા. ૧૪૨ મૂઢને જ્ઞાન થતુ નથી. निरोत्रादीनि कर्माणि जहाति जीर्यदि । मनोरथान्प्रलापांश्च कर्तुमानोतितत्क्षणात् ॥ ४॥ અર્થ. જડ બુદ્ધિ-અજ્ઞાની પુરુષ કદાપિ નિરોધાદિ કરવાનું છેડી દે તાપણુ મનારથા અને પ્રલાપ તે તે કર્યાંજ કરવાના, કારણ કે તેનું જ્ઞાન કાચું છે. સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષને આત્મજ્ઞાન થાય છે અને તે કર્માદિકના ત્યાગ કરી શકે છે. मन्दः श्रुत्वापि तद्वस्तु न जहाति विमूढताम् । निर्विकल्पो बहिर्यत्नादन्तर्विषयलालसः ॥ ५ ॥ અર્થ. મંદ બુદ્ધિના પુરુષ સસ્તુ-આત્મòધ સાંભળવા છતાં પણ મૂઢતા છોડતા નથી-અર્થાત્ એને વૈરાગ્ય આવતા નથી. ઉપર ઉપરથી તે નિર્વિકલ્પ લાગે છે, પર ંતુ તેનું અંતર તે વિષયાની લાલસા કર્યાંજ કરે છે. ज्ञानाद्गलितकर्मा यो लोकदृष्टयापि कर्मकृत | नानोत्यवसरं कर्तुं वक्तुमेव न किञ्चन ।। ६ ।। અર્થ. જ્ઞાનને લીધે જેનાં કર્મ ગલિત થઈ ગયાં છે એવા જે પુરુષ લેાકાચારને લઇને કર્મ કરતા રહે તેપણ અવસર આવતાં કંઈ ખેલતા નથી અને કરતા નથી, કારણ કે જ્ઞાનથી તેને સર્વે માયાકૃત સમજાયેલું છે. એને ફળની ઇચ્છા ડાતી નથી, એટલે કર્મ નિષ્કામજ થાય છે. क्व तमः क्व प्रकाशो वा हानं क्व च न किञ्चन । निर्विकारस्य धीरस्य निरार्तकस्य सर्वदा ॥ ७ ॥
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy