SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આગાય ૧૪ મો. રીઓ)ના જેવી પીડા થતી નથી, કારણ કે નિશ્ચયથી. ગત કલેશ થયેલે તે મોટા સાગરની માફક અક્ષુબ્ધ રહે છે. निवृत्तिरपि मूढस्य, प्रवृत्तिरुपजायते । प्रवृत्तिरपि धीरस्य, निवृत्तिफलदायिनी ॥ १० ॥ અર્થ. મૂહની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ રૂપ હોય છે, જ્યારે જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિનાં સુફળ આપનારી હોય છે. परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते ।। देहे विगलिताशस्य करागः कविरागता ॥ ११ ॥ અર્થ. મૂઢ પુરુષને વૈરાગ્ય સ્ત્રી અને ઘરના ત્યાગમાં ગણાય છે, જ્યારે દેહ સંબંધિની સઘળી આશાઓ જેની ગળી ગયેલી છે એવા જ્ઞાનીને તા ઘરમાં કે બહાર, વૈરાગ્યમાં કે બેગમાં કહિએ રાગ કે વિરાગતા રહેતી જ નથી. ટકા. વિષયોને ત્યાગ કરી વૈરાગ્ય લેવા–પામવા ઉપર વારંવાર ભાર દેવામાં આવેલો હોવા છતાં અષ્ટાવક્ર ત્યાગ કોને કહે છે તેને અહિં બહુ સારો ખુલાસો કર્યો છે. કહે છે કે-જે મૂઢ પુરુષ છે તેજ સ્ત્રી અને ઘરના ત્યાગને ત્યાગ કહે છે અથવા માને છે. જેઓ જ્ઞાની છે તેઓ તો એવા ત્યાગને ત્યાગ કહેતા નથી. મનથી જે ત્યાગ થાય, અર્થાત “આ સંસાર બેટે છે અને એક આત્મા છે એજ ખરે છે. વળી એ આત્મા તે હુંજ છું અને મને આ સંસારની લહેરે કંઇજ લાગતી નથી. હું તો તરંગિત–ઉછળતા પાણીમાં પડેલું સુકું લાકડું જેમ તરંગને ઉછળે ને તે આમતેમ ગતિ કરે અને પડે તેમ છતાં તેને પિતાને કંઈ લાગેવળગે નહિ, તેમ સંસારસાગરની લહરીઓથી બધું થાય છે અને આત્મસ્વરૂપને કંઈ લાગતું વળગતું નથી” એમ સમજનારને જે આંતરિક પિતાને ત્યાગ તેજ
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy