SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૧ મો. વાસના પરિત્યાગ. यस्य बोधोदये तावत्स्वमवद्भवति भ्रमः। ત વૈરાય નમઃ શાનાય તેમ ? | અર્થ. જેને બંધ થતાંવાંત સ્વમની પેઠ બ્રાંતિને નાશ થઈ જાય છે એવા સુખેકરૂપ, શાંત અને તેજ સ્વરૂપ પરબ્રહ્મને નમસ્કાર હે. ૧ . अर्जयित्वाऽखिलानर्थान् भोगानामोति पुष्कलान् । न हि सर्वपरित्यागमन्तरेण सुखी भवेत् ॥ १॥ અર્થ. અનંત–સંપૂર્ણ અર્થ–ધન કમાવા અને પુષ્કળ બેગ ભેગવવા છતાં પણ, જ્યાં સુધી સર્વ વસ્તુની ભાવનાવાસનાએને પરિત્યાગ થાય નહિ ત્યાં સુધી સુખી થવાતું નથી. ૨ ટીકા. સતિષમાં સુખ રહેલું છે. અસંતોષી સુખી કહેવાય નહિ, જો કે તેને પુષ્કળ ધન વગેરે મળ્યાં હોય તો પણ—કહ્યું છે કેपृथिवी धनपूर्णा चेदिमा सागरमेखला । प्राप्नोतिपुनरप्येष રામિનિ સિધ્યા ! સાગર મેખલાવાળી ને ધનથી સંપૂર્ણ પૃથિવી પ્રાપ્ત થાય તે પણ ધનને વળી સ્વર્ગની ઇચ્છા થાય છે. ધનીનું જે સુખ આપણને જણાય છે તે અનિય છે, એટલું જ નહિ, પરંતુ ધનહીન મનુષ્ય કરતાં પણ તે વધારે અજંપામાં રહે છે, માટે ધનવૈભવ ત્યાગ એજ નિરંતર સુખસાધન છે, कर्तव्यदुःखमार्तडज्वालादग्पान्तरात्मनः । कुतः प्रशमपीयूषधारासारमृते मुखम् ॥ २ ॥
SR No.007796
Book TitleAshtavakra Gita
Original Sutra AuthorN/A
Author
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy