SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ત્યારે તે નિર્વાણ પામેત્રા કહેવાય છે. (આ રીતે ભોસ નામનુ'પાંચમુ સ્થાન કહ્યું ) પ. તથા મેાક્ષ મેળવવાના ઉપાય પશુ છે. અને તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ જ ઉપાય ઘટે છે. તે તુ હું પડિત ! સાંભળ—સર્વ * મિથ્યાત્રનુ અને પ્રાøિહિંસાદિક (અવિરતિ)નું કારણ છે,તેથી તેનાથી વિપરીત જે સમકિત દર્શન વગેરે છે તેને તું સ્થિર-દઢ કર. એટલે કે સમ્યક્ જ્ઞાન, દરશન અને ચારિત્ર એ ત્રણ હિંસાદિકના કારશું નથી, તેને તુ' સ્વીકાર. વળી તે ત્રણે કુહાડાની જેમ કમરૂપી વૃક્ષનો ઉચ્છેદ કરવામાં સબ છે. અન્ય દાનીઓએ મેક્ષને જે ઉપાય બતાવ્યા છે, તે નિવૃત્તિ (મેાક્ષ) નું કારણ નથી. કારણ કે તે હિંસાદિક પાપ ક્રમ થી દૂષિત છે માટે તે સ°સાર વૃદ્ધિનાં જ કારણ છે. કેમકે વિષયો મિશ્રિત ક્ષીર પણ મરણતું કારણ થાય છે. આ રીતે મેાક્ષના સાચા ઉપાયને! ત્યાગ કરી કુનયને ધારણુ કરતા અન્ય દર્શીની રૂપી ખળ નામના દૈત્યને જૈનવાદી રૂપી વાસુદેવે નાશ કર્યાં છે. ( આ મેક્ષના ઉપાય રૂપી છઠ્ઠું સ્થાન કહ્યું) ૬. ઉપર પ્રમાણે સમકિતના સડસઠ ભેદ્દા કહ્યા. હવે બીજી રીતે સમતિના એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ ભેદ પણ છે, તે હુ` કહ્યું' છું——વિદ્વાનેાએ નવ તત્વ ઉપર જે શ્રદ્ધા રાખવી તે એક બે વાળુ સમતિ જાવુ. દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનુ સમકિત જાવ, તેમાં મિથ્યાત્વનાં પુળાને શુદ્ધ કરી ચંદ્રની જેવા ઉજવળ કરવા તે દ્રવ્ય સમકિત કહેવાય છે, અને તેના (દ્રય્ સમકિતનો ) આશ્રય કરનારી જે ત-વા ઉપર રૂચિ-શ્રદ્ધા થવી તે ભાવ સમકિત કહેવાય છે. ત્રણું પ્રકારનું સંમતિ આ પ્રમાણે છે-કારક, રેચક અને દીપક તેમાં ત્રને વિષે કહેલું' શુભ અનુષ્ઠાન (ક્રિયા) શક્તિ અને ઢાળાદિકને આશ્રીને પાત ફરે તથા બીજાને કરાવે તે કારક સમકિત કહેવાય છે. ના સમઢિત સાધુને હોય છે, જે કેવળ તત્વ ઉપર શ્રદ્ધા રાખે, પર -
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy