SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૦ ૨. સર્વ ( ચાત્રીશ ) અતિશયાએ કરીને સંપૂર્ણ અને સંસાર સમુદ્રને ત્તરી ગયેલા જિનેશ્વરા વિવેકી જનાએ હંમેશાં ભક્તિપુર્વક સ્તુતિ કરવા લાયક છે. સમગ્ર ગુણવાળા જિનેશ્વરાની સ્તુતિ મેટા ભાગ્યથી જ થઇ શકે છે. કારણ કે જિનેશ્વરાના સદ્ગુણેાનુ કીર્તન કરવાથી પાપનો નાશ થાય છે. જિનેશ્વરની સ્તુતિ કરનારને સમકિત દર્શનની પ્રાપ્તિ થાય છે. ઇંદ્રદ્યુમ્ન નામના રાજાને ચાથા અરિહંતની સ્તુતિ કરવાથી સમકિત પ્રાપ્ત થયુ હતુ. તેની કથા આ પ્રમાંણે ઇંદ્રધુમ્ન રાજાની થા. ગઈ ચાવીશીમાં શ્રીસાગર નામના ત્રીજા તીર્થંકરને એકસા ને પંચાવન ગણુધરા હતા. તેમના શાસનમાં ચાપૂને ધારણ કરનારા, દશ પૂર્વને ધારણ કરનારા, આગમના વચનને જાણનારા, સ્વધર્મરૂપી જળના મેઘ સમાન, છત્રીશ ગુણાવર્ડ યુક્ત અને આઠ પ્રવચન માતાની આરાધના કરવામાં તત્પર એવા ઘણા સૂરિઓ થયા. તેમાં છેલ્લા સૂરિએ પેાતાના એક શિષ્ય કે જે ઉંચ કુળના છતાં અસદાચારી હતા, વૈશ્ય વર્ગની આજ્ઞામાં થર્તતા હતા, કુલટા સ્ક્રીના સગવડે ધન ક્ષીણ થવાથી વૈરાગ્ય પામ્યા હતા, તેને પાતાની પાટે સ્થાપન કર્યાં હતા. ‘કાળના ખળથી મહાન પુરૂષાની પણ બુદ્ધિ નષ્ટ થાય છે.’ તે મુનિ લેાકમાં મહિમગુપ્ત નામે પ્રસિદ્ધ થયા હતા. તેને લેાકેા છત્રીશ ગુણેાથી શાભતા, ધર્મમાર્ગના રાગી અને દયાના નિધાન, શાંત, ઇંદ્રિયાને દમન કરનાર, બીજાને પ્રતિધ કરવામાં નિપુણ, આઠ પ્રવચન માતાની આરાધના કરવામાં તત્પર, વિવેકથી સંયમને ધારણ કરનાર, શ્રાવકે અને શ્રાવિકાઓના સમૂહને ધર્મોપદેશવર્ડ હર્ષ પમાડનાર અને સત્ય શાસ્ત્રના રસિક
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy