SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર ચાર ગતિનાં કારણા મરવાનુ જ છે, એ નક્કી છે. શંકા નથી. આપણે પણ મરણુ કથાં આવે અને કયારે આવે ?, એ નક્કી જાણતા નથી. હાલતાં-ચાલતાં, બેઠાં બેઠાં, ચહા પીતાં પીતાં પશુ સરી જવાય. આવું આપણે જાણીએ છીએ, એટલે આપણે તે સદાને માટે મરવાને તૈયાર જ રહીએ ને ? એટલે કેગમે ત્યારે અને ગમે ત્યાં મરણ આવે, તે પણ એથી આપને મુંઝવણુ થાય નહિ ને ? કેમ કે-આપણે તે। તૈયારી કરી રાખી હોય. આપણને ખાત્રી જ હાય કે–‘ જન્મ્યા છુ એટલે મરવાનાં જ અને કર્માંના ચેગ છે એટલે કાંક ઉત્પન્ન પણ થવાના જ છું, પણ મેં મારૂં જીવન એવી રીતિએ વ્યતીત કર્યું છે કે-અહીંથી મરીને હું જ્યાં ઉત્પન્ન થઈશ, તે સ્થાન, આ સ્થાન કરતાં પણ સારૂં હશે !’ ધર્મક્રિયાઓને અંગે નિશ્ચિન્ત છે ---* સ૦ આવું કહી શકાય તેવી સ્થિતિને પેદા કરવાના પ્રયત્ન જ હજી કર્યાં નથી. ' અહીં તે હું તમારી પાસે મોક્ષને વિચાર કરાવવા માગું છું અને તમે તા હજુ સારી ગતિમાં જાવું છે–એટલે ય વિચાર કર્યાં નથી, એમ કહેા છે ! બધાની સ્થિતિ આવી નહિ હાય. · આપણે અહીં કાયમને માટે નથી રહી શકવાના; આપણે અહીથી જવું તેા પડશે જ; અહીંથી મરીને બીજે કાંક ઉત્પન્ન પણ થવું જ પડશે; જીવને ઉત્પત્તિનાં ગતિ રૂપ સ્થાના ચાર છે; મારે પણ એ ચારમાંથી કાઈ એક ગતિમાં જવાનુ છે !’–આટલું જેને ખ્યાલમાં હાય, તેને ‘મારે ખરામ ગતિમાં નથી જાવું અને સારી ગતિમાં જાવું છે’–એમ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy