SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ દીક્ષિત બનાવીને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. એ જે બન્યુ હાય તે ખરૂં, પણ આ ઉપરથી એટલી વાત તે ખરાખર સમજી શકાય તેમ છે કે-જ્યારે વાદ્યમાં ઉતરવુ પડે છે, ત્યારે પણ શ્રી જૈન શાસનના મહાપુરૂષા વાદિને વાદમાં વ્યાજખી પ્રકારે જીતવાનો એટલેા બધા આગ્રહ રાખે છે કે-શ્રી જૈન શાસનના મહાપુરૂષોની એ રીતિને જાણીને પણ, ઈતરોને અચા થયા વિના રહે નહિ. ગેાવાળીયાઓ સમક્ષના વાદમાં જીતવા છતાં પણ, સૂરિજી મહારાજાએ પોતે જ રાજા સમક્ષ જઈ ને પુનઃ વાદ કરવાનું કહ્યુ', એ શું સૂચવે છે ? કોઈ એમ ન કહી શકે કે અવિચક્ષણા સમક્ષ વાદ કરીને જીત્યા, એમાં શું ? વિચક્ષણા સમક્ષ પણ વાદ કરવાની એટલી જ તૈયારી હતી! શ્રી જૈન શાસનના મહાપુરૂષા, પોતાને વ્યાજખી લાગે નહિ તા વાદમાં ઉતરે નહિ–એ અને, પણુ વાદમાં ઉતરવુ જ પડે, તે તેએ વાદમાં વ્યાજમી પ્રકારના આગ્રહ રાખ્યા વિના રહે જ નહિ. શ્રીજૈન શાસનની લઘુતા થવા પામે નહિ, એ માટે શ્રી જૈન શાસનના મહાપુરૂષા, અવસરોચિત પ્રતીકાર કરે એ બને; પરન્તુ, પોતે પોતા તરથો તા, શિષ્ટ જનામાં ગેરવ્યાજબી ગણાય એવા કાઈ જ પ્રકારના આરંભ કરે નહિ. સ૦ શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ જેમ શ્રી સિદ્ધસેન દિવા કર સાથેના વાદને સ્વીકાર્યાં, તેમ પેલા પરિવ્રાજક સાથે શ્રીગુપ્ત નામના આચાય શ્રીએ વાદને કેમ સ્વીકાર્યાં નહિ ? ૧૪૯ એ એ વાતેામાં, પરસ્પર આસમાન અને જમીન જેવું અંતર છે. કાં શ્રી સિદ્ધસેન અને કાંએ પરિવ્રાજક આપણે જોઈ આવ્યા કે–શ્રી સિદ્ધસેનમાં તે, અપ્રમાણિકતા
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy