SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ - ચાર ગતિનાં કારણે એમ જ છે, તે તમે તમારો પૂર્વપક્ષ બેલે!” સિદ્ધસેન કાંઈ જેવા તેવા વિદ્વાન નહિ હતા. મુશ્કેલી એટલી જ હતી કે-એ ભણેલા હતા, પણ ગણેલા નહિ હતા. તેમણે સંસ્કૃત ભાષામાં અને તે ય પ્રૌઢ અને લાલિત્યપૂર્ણ પદાજને પૂર્વક બોલવા માંડ્યું. જે વિદ્વાનેની સમક્ષ તેઓ આવી રીતિએ બેલ્યા હોત, તે વિદ્વાને એમના ભાષાપ્રભુત્વને અને એમની તર્કશક્તિ આદિને જોઈ-જાણીને ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. જો કે, એટલી શક્તિ છતાં ય, વિદ્વાને સમક્ષના વાદમાં તેઓ જીતી શક્યા ન હેત, કારણ કે-આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ, શારદાદેવીને આરાધીને, શારદાદેવીની પાસેથી “સર્વ વિદ્યાઓના પારગામી બને !—એવું વર મેળવેલું હતું ! પરન્તુ, અહીં તે નિર્ણય વિદ્વાનને કરવાને નાતે, પણ ગોવાળીયાઓને કરવાનું હતું ! સિદ્ધસેન મહા વિદ્વાન હવા છતાં પણ, એ વાત એમના ખ્યાલ બહાર ગઈ. " સિદ્ધસેન બોલી રહ્યા, એટલે પેલા ગોવાળીયાઓએ કહ્યું કે-“આ કાંઈ જાણતા નથી. નાહકના બરાડા પાડીને આણે પિતાના ગળાને સુકવી નાખ્યું અને અમારા કાનેને ફાડી નાખ્યા !” કારણ કે-સિદ્ધસેન જે કાંઈ બોલ્યા, તેમાંનું કાંઈ જ એ ગોવાળીયાઓને સમજાયું નહોતું. ગેવાળીયાઓ પાસેથી, એવા ભાષાજ્ઞાનની અપેક્ષા પણ કેમ જ રાખી શકાય? પછી ગોવાળીયાઓએ આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજને બેસવાનું કહ્યું. એ મહાપુરૂષ, જેમ સર્વ વિદ્યાઓના પારગામી હતા, તેમ સમયજ્ઞ પણ હતા. જે કાંઈ કહેવું, તે ભગવાન શ્રી જિને
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy