________________
પત્રાંક-૭૧૦
૩૪૯
મુમુક્ષુ :- · અઠ્ઠાઈસ મૂલગુણ લેવા.
પૂજ્ય ભાઈશ્રી :– હાં. અઠ્ઠાઇસ મૂલગુણ તક લેના. પંચમ ગુણસ્થાનસે લેકરકે અઠ્ઠાઈસ મૂલગુણ હૈ. વહ સિદ્ધિ પાતા હૈ. ઔર જો સ્વરૂપસ્થિરતાકા સેવન કરતા હૈ ઉસી કાલમેં જીતની સ્વરૂપસ્થિરતા હોતી હૈ વહ સ્વભાવસ્થિતિકો પ્રાપ્ત કર લેતા હૈ.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગકા પરિણમન ઇત્યાદિ સ્વભાવ અંતરાય કર્મકે ક્ષયસે પ્રગટ હોતે હૈં.’ માને જબ કેવલજ્ઞાન ઉત્પન્ન હોતા હૈ, તેરહવે ગુણસ્થાનમેં ચારોં ઘાતીકર્મ નાશ હોતે હૈં ઉસમેં અંતરાય ભી ચલા જાતા હૈ તો નિરંતર સ્વરૂપલાભ રહતા હૈ, ઉપયોગ ભી સ્વરૂપાકાર નિરંતર રહતા હૈ. જબસે કેવલજ્ઞાન હુઆ તબસે અનંતકાલ પર્યંત. ઉસીકો હી અંતરાયકર્મકા ક્ષય હોનેસે ઐસા હુઆ (ઐસે કહા). વહ તેરહમેં ગુણસ્થાનકી બાત લી હૈ.
જો કેવલ સ્વભાવપરિણામી જ્ઞાન હૈ વહ કેવલજ્ઞાન હૈ.... કેવલજ્ઞાન હૈ.' હમ તો ઉસીકો હી કેવલજ્ઞાન કહતે હૈં. તે દૂસરેવાલા નહીં લેતે હૈં. લોકાલોકવાલા નહીં લેતે. સ્વભાવપરિણામી શાન હૈ વહ કેવલજ્ઞાન હૈ... કેવલજ્ઞાન હૈ.’ ઇસલિયે ચતુર્થ ગુણસ્થાનમેં જો સ્વભાવપરિણામી જ્ઞાન હો જાતા હૈ ઉસકો કેવલજ્ઞાનકી જાતિ કહનેમેં આઈ હૈ. યહી કારણ હૈ.
મુમુક્ષુ :- શ્વેતાંબરમેં યહ પરિભાષા નહીં હૈ.
પૂજ્ય ભાઈશ્રી :- નહીં આતી. ઉસમેં લોકાલોકવાલી આતી હૈ, યહ નહીં આતી. (સમય હુઆ હૈ...)
અંતરની ઊંડી ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી યથાર્થ ભાવના તે અનઉદયભાવરૂપ મુમુક્ષુતા છે. આવી ભાવનાવાળો મુમુક્ષુજીવ ઉદયને અવગણીને સન્માર્ગ પ્રતિ-આત્મહિત પ્રતિ – આગળ વધે છે. મોક્ષમાર્ગ પણ અનઉદય ભાવ છે, જે પરિણામો ઉદયમાં ન જોડાઈને આત્મામાં જોડાય છે. - આમ સદેશતા / સામ્યપણું ભાવનામાં ઉત્પન્ન થાય છે. જે વર્ધમાન થઈ. મોક્ષમાર્ગમાં પરિવર્તિત થાય છે.
(અનુભવ સંજીવની ૧૬૯૧)