________________
સ્વાધ્યાય સંચય : ૨૫
ભક્તિ ગુણે ભરમાવી, હો સમજાવી પ્રભુજીને ભોળવી,
કાંઈ દેખું દય મોઝાર; તો કહેજો સાબાશી, હો પ્રભુ ભાસી જાણી સેવતા,
કાંઈ એ અમચો એક તાર. અ - ૫ પાણી ખીરને મેળે, હો કણ ખેલે એકાંત હોઈ રહું,
કાંઈ નહીં રે મિલનનો જોગ; જો પ્રભુ દેખું નયણે, હો કહી વયણે સમજાવું સહી,
કાંઈ તે ન મિલે સંજોગ. અ ૦ ૬ મનમેળ કિમ રીઝે, તો શું કીજે અંતરાય એવડો,
- કાંઈ નિપટ નહેજો નાથ; સાતરાજને અંતે, હો કીણ પાખે તે આવીને મળું,
કાંઈ વિકટ.. તુમારોજી પાથ. અ ૦ ૭. ઓળગ એ અનુભવની હો મુજ મનની વાર્તા સાંભળી;
કાંઈ કીજે આજે નિવાજ; રૂપ વિબુધનો મોહન હો મનમોહન સાંભળ વિનતિ,
કાંઈ દીજે શિવપુર રાજ. અ ૦ ૮
_જ_ ઓગણીસમા મલ્લિનાથજી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન સેવક કિમ અવગણિયે, હો મલ્લિજિન, એહ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી. હો મ. ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રિસાવી, જાતાં કાણ ન આણી. હો મ - ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રિસાણી, જાણી ન નાથ મનાવી. હો મ ૦ ૩ ૧. ચોથી.