________________
સ્વાધ્યાય સંચય : ૧૩૯
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ-અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવળજ્ઞાની મહારાજની, શ્રી ગણધરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઊપાધ્યાયની, અને શ્રી સાધુ સાધ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદષ્ટિ-સાધર્મી ઉત્તમ પુરુષોની શાસ્રસૂત્રપાઠની, અર્થ-પરમાર્થની, ધર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતનાદિ કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યપ્રકારે વિનય, ભક્તિ, આરાધના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તેવા મને ધિક્કાર, ધિક્કાર; વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો; ક્ષમા કરો; હું મન, વચન, કાયાએ કરી ખમાવું છે.
(દોહા)
અપરાધી ગુરુદેવ કો, તીન ભુવન કો ચોર; ઠગું વરાણા માલ મેં, હા હા કર્મ કઠોર.
કામી કપટી લાલચી, અવિવેકી ક્રોધી કઠિન,
જે મેં જીવ વિરાધિયા, નાથ તુમારી સાખસેં,
અપછંદા અવિનીત; મહાપાપી ભયભીત. સેવ્યાં પાપ અઢાર; વારંવાર ધિક્કાર.
પહેલું પાપ પ્રાણાતિપાત :
છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તે ઉપાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય,