________________
સત્રહનેં અઘ્યયન કા પ્રારંભ ઔર પાપશ્રમણો કે સ્વરૂપ કા વર્ણન
સત્તરમા અધ્યયનના પ્રારંભ
સેાળમું અધ્યયન સંપૂર્ણ થયું છે, હવે સત્તરમા અધ્યયનના પ્રારંભ થાય છે. આ અધ્યયનના સંબંધ સેાળમા અધ્યયન સાથે આ પ્રકારના છે—સેાળમા અધ્યુંયનમાં બ્રહ્મચર્યની ગુપ્તિએ કહેવામાં આવેલ છે. એ ગુપ્તિએ પાપસ્થાનાના વજ્ર નથી થઇ શકે છે, એના સિવાય નહીં. પાપસ્થાનાના સેવનથી તે પાશ્રમણ થાય છે. આ કારણે પાપશ્રમણાના સ્વરૂપને સમજાવવા માટે આ અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. આની આ પ્રથમ ગાથા છે... “ને જેરૂ' ઇત્યાદિ,
जहासुहम् - यथासुखम्
અન્વયાં—ને રૂ—યઃ શ્રિત્ જે કૈાઇ મેાક્ષાભિલાષી પુરુષ સ્થવિર અણુગાર આદિની સમીપ ધર્મ મુત્તિ-ધર્મ શ્રુત્વા શ્રુત ચારિત્રરૂપ ધર્માંનું શ્રવણુ કરી તથા મુત્યુટર યોજિત્રામં ઝિક-ટુર્નમ ોધિજામમ્ ના અત્યંત દુષ્પ્રાપ્ય સમ્યગદર્શીન પ્રાપ્તિરૂપ એધિલાભ પ્રાપ્ત કરીને વયોવળેવિનયૌવન્નઃ જ્ઞાનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિતય-ગુરુમાદિકાની સેવારૂપથી યુક્ત અનાને पञ्चइए नियंठे - प्रत्रजितो નિપ્રેન્કઃ દીક્ષિત થઇને નિત્ર થ-સાધુ બની જાય છે. સિ’હવૃતિથી દીક્ષા ધારણ કરી લે છે, પરંતુ પછીથી એજ વ્યક્તિ દીક્ષા ધારણ કર્યાં પછી નિદ્રાપ્રમાદ આદિમાં તત્પર થઇ જવાના કારણે શૃગાલવૃત્તિથી વિરેન-વિરત વિચરે છે. ૧૫ એવા શ્રમણને જયારે ગુરુ આગમ ભણવાનુ કહે છે ત્યારે તે શુ કહે છે ? એ વાત આ ગાથા દ્વારા સૂત્રકાર પ્રદર્શિત કરે છે-“સેના દા” ઇત્યાદિ. અન્વયા —ગાડનુ આયુષ્મન્ હૈ આયુષ્યમાન ગુરુ મહારાજ ! મે—મે મારી પાસે સેન્નાબા જે વસતિ છે તે ા દઢા વાત આતાપ-તડકા અને જળાદિકના ઉપદ્રવેાથી સુરક્ષિત છે, તથા વાગર્Ī તું—માવર્Î દૃઢું જે ચાદર છે તે પણ ઠંડી આદિના ઉપદ્રવથી મારી રક્ષા કરી શકે તેમ છે. આજ પ્રમાણે રજોહરણ અને પાત્રાદિક ઉપકરણ પણુ મારી પાસે પર્યાપ્તમાત્રામાં છે. તથા મૌનું પાણં ઉન્ન —મોજું વાતું સવથતે પડ્યું ખાવાપીવાનું પર્યાપ્ત મળી જ જાય છે. બંદર હૈં નાનામ યદ્વાતંત્તે તત્ર નાનામિ શાસ્ત્રમાં જીવ અજીવ આદિક જે તત્વનુ વણુન કરાયેલ છે એમના વિષયમાં પણ હું જાણું છું. આ કારણે મંતે- મન્ત હે ભદન્ત ! શાસ્ત્ર ભણીને હવે હું શું કરૂ?
ઉત્તરધ્યાનસૂત્ર : @
૨૪