________________
શંકા–અહીંયાં તે રથનેમીનું ચરિત્ર કહેવાનું છે, પછી આ રામ અને કેશવની વાત વચમાં કહેવાનું શું કારણ છે? તેનો ઉત્તર આ પ્રકારે છે. અહીં રથનેમીનું જ ચરિત્ર કહેવાનું છે, તે પણ એના વિવાહ આદિમાં ઉપયેગી કેશવ હતા. આ અપેક્ષાથી તેમનું નામ પહેલાં કહેવામાં આવેલ છે અને કેશવના સંબંધથી એમના સહચરી રામનું નામ પણ કહેવાયેલ છે. વસુદેવને છે કે,
તેર હજાર સ્ત્રિઓ હતી તો પણ પ્રકરણ વશ તેમની દેવકી અને રોહિણી આ સ્ત્રિઓનું કથન અહીં કહેવામાં આવ્યું છે. મારા
“કવિ ઇત્યાદિ.
અન્વયાથ સોશિયgsનિ નરે-સૌપુરે નારે એજ શૌર્યપુર નગરમાં રદ विजये नाम-समुद्रविजयो नाम समुद्रविन्य नामना in su रायलक्खणसंजुए महडिए राया आसि-राजलक्षणसंयुतः महर्द्धिकः राजा आसीत् २tarय लक्षणेथी યુક્ત તથા છત્ર, અમર આદિ વિભૂતિથી વિશિષ્ટ હતા તે વસુદેવના મોટાભાઈ કેશવ હતા. કેશવ વિશગુના પિતા હોવાથી વસુદેવનું પહેલાં વર્ણન કરવામાં આવેલ છે. મારા
“તરૂ મના” ઈત્યાદિ.
અન્વયાર્થ–સ સિવાના મન્ના ઝાલતા શિવાના માર્યા ગાલીત સમુદ્રવિજયની પત્નીનું નામ શિવદેવી હતું કુત્તે માં દિનેમિ–ત્તા પુત્ર માલાન જિનેનિઃ શિવાદેવીના પુત્રનું નામ અરિષ્ટનેમિ હતું તે મનમાણા: મહાયશસ્વી હતા ઢોરનાદે-સ્ટોનાથ: ત્રણ લેકના નાથ હતા તથા – નીશ્વર કુમાર અવસ્થામાં જ ઇન્દ્રિયના વિજયી હોવાથી જીતેન્દ્રિયેના સ્વામી હતા
ભગવાન નેમીશ્વરનું સહુથી પહેલાં મનુષ્ય અને દેવ આ બે ભવનું અહીંયાં વર્ણન કરવામાં આવે છે. આ ભરત ક્ષેત્રમાં અચલપુર નામનું એક નગર હતું ત્યાંના અધિપતિનું નામ વિક્રમ હતું. તેણે પોતાના ખુબ પરાક્રમથી સઘળા રાજાએને જીતી લીધા હતા. તેને ધારિણી નામની રાણી હતી. જે સ્ત્રીના સઘળા ગુણથી વિભૂષિત હતી. એક સમય રાણીયે સ્વનામાં આંબાના વૃક્ષને જોયું. તેનાથી તેને ધન નામનો એક પુત્ર ઉત્પન્ન થયે. ધીરેધીરે વધતાં ધનકુમારે તેર કળાએમાં પારંગત બની યૌવન અવસ્થા પ્રાપ્ત કરી. આ અવસ્થામાં તેની યૌવનશ્રી ખીલી ઉઠી. પિતાના અપ્રતિમ રૂપથી ધન દેને પણ લજજીત કરી દીધા. પિતાએ તેને વૈવાહિક સંબંધ કુસુમપુરના અધિપતિ સિંહ રાજાની રૂપ લાવણ્ય સંપન્ન ધનવતી કન્યાની સાથે કરી દીધું. તે કન્યા શીલ ઔદાર્ય આદિ પ્રશસ્ત ગુણેથી વિભૂષિત હતી. તથા પિતાના રૂ૫ લાવયથી વિદ્યાધર કન્યાઓને પણ ઝાંખી પાડતી હતી. તેને જોનારની આંખોને અપાર આનંદ પ્રાપ્ત થતું હતું. ધનકુમાર ધનવતીની સાથે વિવિધ કામગ ભેગવતા ભોગવતા. પિતાના સમયને વ્યતીત કરતા હતા. એક સમયની વાત છે કે, ગ્રીમરૂતુમાં ધનકુમાર આ ધનવતીને સાથે લઈને વનીડાની ઈચ્છાથી સર્વ પ્રકારના ફળ પુષ્પોથી સુશોભિત એવા નન્દનવન સમા ઉદ્યાનમાં ગયા. ત્યાં એ બન્નેએ ઘણી જ ગરમીની અતિશયતાથી પીડિત થવાના કારણે એક મુનિરાજને જેના મુખ ઉપર સરકમુખવસ્ત્રિકા હતી તેમને જમીન ઉપર મૂચ્છિત અવસ્થામાં પડેલા જોયા. તરસથી તેમનું ગળું , મેટું અને તાળવું સુકાઈ રહ્યું હતું. તપસ્યાના કારણે તેમના શારીરિક દરેક અવશ્ય કૃષિ બની ગયેલ હતા. સમ્યગ્દર્શન આદિ ગુણોથી તેમનું ચિત્ત કેઈ પણ રીતે શિથિલ બનેલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૯૯