SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સુધર્માસ્વામી કહે છે–હે જબૂ! સંગ્રહ પરિજ્ઞાસસ્પદ ચાર પ્રકારની છે. સંગ્રહને અર્થ થાય છે સ્વીકાર અથવા વસ્તુનું અવેલેકન. તેની પરિજ્ઞા= જ્ઞાન તે સંગ્રહપરિજ્ઞા કહેવાય છે. (१) बहुजनप्रायोग्यतया वर्षावासेषु क्षेत्र प्रतिलेखयिता भवतिવર્ષાકાલ નિવાસને માટે મુનિને યેગ્ય ગામ અથવા નગર આદિને શાસ્ત્રમર્યાદા અનુસાર ગષણા કરવાવાળા થવું તે ક્ષેત્રપ્રતિલેખનારૂપ પહેલી સંગ્રહપરિજ્ઞાસભ્યદા છે. (२) बहुजनप्रायोग्यतया प्रातिहारिकपीठफलकशय्यासंस्तारकमवग्रहीता भवतिમુનિને યોગ્ય પ્રાતિહારિક – પડિહારા પીઠ – બાજોઠ, ફલક – પાટ, શમ્યા – શરીર પ્રમાણ, સંસ્તારક તૃણ આદિથી બનાવેલ અઢી હાથનું આસન, એ બધાના શાસ્ત્રવિધિથી ગ્રહણ કરવાવાળા હોવું તે પીઠફલકાદિસંગ્રહરૂપ બીજી સંગ્રહપરિજ્ઞા સભ્યદા છે. (૨) પાન કાર્દ સમાનવતા મતિ –કાલને અર્થ અનેક પ્રકાર છે કાલ અર્થાત સંકલન જે પદાર્થના નવીન પર્યાયને ઉત્પન્ન કરે અને જુની પર્યાયને નાશ કરે, અથવા જેનાથી સમય આદિની ગણત્રી હોય તેને કાલ કહે છે. અથવા “આ માસિક છે. આ વાર્ષિક છે, આ શરદ ઋતુનુ છે ઈત્યાદિરૂપથી જેના દ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે તેને કાલ કહે છે, જેને જ્ઞાની પુરુષ સમયના સમુદાયરૂપ માને છે તેને કાલ કહે છે, અથવા જેના દ્વારા “આ મહિનાનું છે, આ વર્ષનું છે ઇત્યાદિરૂપ માપથી વસ્તુનું જ્ઞાન થાય છે તેને કાલ કહે છે. આ પ્રકારે કાલને આશ્રય કરીને, તથા કાલમાં–ઉચિતકાલમાં પ્રતિક્રમણ પ્રતિલેખન, સ્વાધ્યાય, ઇયાન આદિનું સન્માનયિતા-યથાસમય અનુષ્ઠાન કરવા કરાવવાવાળા થવું તે કાલસમાનરૂપ ત્રીજી સંગ્રહપરિણા સમ્પદ છે. (૪) યથા સંપૂરતા પતિ-પર્યાયથેષ્ઠ મુનિઓને વન્દન-વ્યવહાર આદિથી સમ્માનયિતા-સન્માન કરવાવાળા થવું આ યથાગુરુસમાનરૂપ ચોથી સંગ્રહ પરિજ્ઞાસપદા છે આ સંગ્રહપરિણા નામની સંપદા થઈ. (સૂ૦ ૮) હવે ગણનું કર્તવ્ય કહે છે- “ગાય ” ઈત્યાદિ. ગણિસમ્પદાર્ગે ચાર પ્રકાર, વિનયકા વર્ણન જે પાંચ પ્રકારના આચાર પિતે પાળે છે તથા બીજા પાસે પળાવે છે તે આચાર્ય કહેવાય છે. તે ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિદ્વારા શિષ્યને વિનયશીલ બનાવીને જાણમુકત થાય છે. આઠ પ્રકારના કર્મકલેશોનાં નિવારણ કરવાવાળા વિનય છે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy