SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા થવું તે પવિતતતા-આગમોના મર્મજ્ઞ થવું અને આગના સૂત્ર તથા અર્થ અને બેઉના કેમ-આદિથી અંત સુધી, ઉત્કમતથી આદિ સુધી ધારાપ્રવાહથી વાચવું તે ૩ વિવિત્રશ્રુતતા જીવ આદિનાં સૂક્ષમ સ્વરૂપ પ્રકાશ કરવાવાળા અનેક પ્રકારના આગમોના જાણકાર થવું. અને સ્વસમય, પરસમય, ઉત્સર્ગ તેમજ અપવાદ આદિ જાણવાં. ૪ ઘોષનિશુદ્ધિજીવતા- ઘોષનો અર્થ શબ્દ થાય છે. તેની અનલંકૃતત્વ, અસત્યત્વ, અપ્રિયત્વ, અહિતત્વ, અમિતવ તથા અપ્રાસંગિકત્વ આદિ દોષને દૂર કરીને અલંકૃતત્વ સત્યપ્રિયત્વ-હિતત્વ- મિતત્વ અને પ્રાસંગિકત્વ આદિગુણોથી યુકત ક્રવારૂપ વિશુદ્ધિ કરવી. આ રીતે શ્રુતસમ્પત્ની વિચારણું કરી છે. (સૂ) ૨) શરીરસખ્ખદાવાળાજ મુતવાન હોય છે. તેથી શરીરસસ્પદા કહે છે‘રે સિં સં સરીર૦° ઈત્યાદિ. (१) आरोहपरिणाहसम्पन्नता (२) अनवत्राप्यशरीरता (३) स्थिरसंहનનતા, (૪) વદુતપૂયિતા, એ પ્રકારે ચાર જાતની શરીરમ્પત્ થાય છે. ૨ બાર પરિબાદHજતા ઉચિત લંબાઈ તથા પહોળાઈ ને આરોહ-પરિણહ કહે છે તેથી યુક્ત હોવું તે. ૨ અનવત્રા થરારીરતા અંગહીન, કુરૂપ, ધૃણાજનક અને હાસ્વકારક શરીર જેનું હોય તેને અવત્રાશરીર તથા તેનાથી ઉલટું હોય તે અનવત્રા શરીર કહેવાય છે. એવું હોવું અર્થાત્ સુંદર આકૃતિવાળા હાવું. સુંદર કૃતિવાળા જ આચાર્ય પદને યોગ્ય હોય છે. “પત્રાકૃતિતંત્ર પુખ વનિત'' અર્થાત જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ પણ રહે છે એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે. (૩) શિરણંદનનતાશરીર વજ–ત્રાષભ નારાચ આદિથી દૂતસંઘયણવાલું હોવું. બળવાન શરીરવાળાજ ઉપદેશ આદિથી ગ૭નો નિર્વાહ કરી શકે છે. એ તાત્પર્ય . (૪) વંદુતપૂmવિતા – શ્રોત્ર આદિ પાંચેય ઇન્દ્રિયથી પૂર્ણ હોવું. પૂર્ણ ઈન્દ્રિયેવાળા જ પરમાર્થનો સાધક હોઈ શકે છે. એવી રીતે શરીરસખ્યત્ કહી છે. (સૂ) ૩) આચાર શ્રત અને શરીર સમ્પરાવાળા વચનસમ્પત્તિશાલી હોય છે તે કારણે વચનસમ્મદા કહે છે – સ વિ તં વચન ઈત્યાદિ આ સૂત્રમાં પ્રશ્નન તથા ઉત્તર પૂર્વવતુ સમજવા જોઈએ. (૨) મા વવવતા (૨) મધુરવીનતા (3) નિશિતાવનતા (૪) અવંવિધવજનતા એવી રીતે ચાર પ્રકારની વનસ્પદા છે. (૨) વવવનતાજેનું વચન શ્રદ્ધાયુકત હોવાથી સમસ્ત મનુષ્યને ગ્રહણ કરવાગ્ય હોય તે આદેયવચન કહેવાય છે, એવા થવું. (૨) મધરાવના–કેમલતા તથા માધુર્ય યુકત વચનવાળા હોવું. તાત્પર્ય એ છે કે–સમસ્ત મનુષ્યને સાંભળવામાં આનંદ ઉત્પન્ન કરવાવાળા માધુર્ય ગંભીરતા આદિ ગુણયુકત વચનમાળા મધુરવચનની કહેવાય છે. એવા હોવું. (૩) નિશિતાવના - રાગ દ્વેષરહિત સર્વસાધારણનાં હિતકારક પક્ષપાત રહિત વચનવાળા હોવું (૪) સંવિધાનના-સાધક તથા બાધક પ્રમાણ ન હોવાથી અનેક પ્રકારનાં વિષય કરવાવાળું જ્ઞાન સંશય–સંદેહ કહેવાય છે. એ સંદેહ જેમાં ન હોય તે અસંદિગ્ધ કહેવાય, તાત્પર્ય એ છે કે-સકલ સંશય આદિ દેષ-રહિત વચનવાળા હોવું એવી રીતે વચનસમ્મદાનું નિરૂપણ કર્યું છે. (સૂ) ૪). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy