SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ થાવત્ (વિદે મજુમાવે gooો ?) કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે? (તોયમાં! મોનિકસ મસ્ત નીૉ વસ) જીવના દ્વારા બાંધેલા મેહનીય કર્મના (વાવ) યાવત્ (વિહે મજુમા gurો) પાંચ પ્રકારના અનુભાવ કહ્યા છે (ત નહીં) તે આ પ્રકારે (સમૂત્તળિ) સમ્યકૃવેદનીય ( મિત્તવેજો) મિથ્યાત્વ વંદનીય (સમામિજીવો નિજો) સમ્યફમિથ્યાવ વેદનીય (સાયોજિન્ને) કષાય વેદનીય (નો સાચોયન્નેિ ) નો કષાય વેદનીય. ( ) જે વિદે છે. (પગારું વ) પુદ્ગલને (વો વા) અથવા પુદ્ગલેને (વરાછરિણામે વા) અગર પુદગલ પરિણામને (વીસા યા) યા સ્વભાવથી (વરાળ વરિH) પુદગલોના પરિણામોને, (તેસિંવ ૩viળ) તેમના ઉદયથી (પોાિ • તેવા ) મેહનીય કર્મને વેદે છે (ga m વોચમા ! મોન્નિલ્સ ) હે ગૌતમ! આ મહનીય કર્મના (પંવિદે અનુમાવે વારો) પાંચ પ્રકારના અનુભાવ કહ્યા છે. (માસ્ત મંતે કમ્પક્સ) હે ભવન ! આયુકર્મને (નીવેof') જીવ દ્વારા (તદેવ પુછા) એ જ પ્રકારને પ્રશ્ન (ગોયમા! માયન્સ નું મસ ની વસ્ત) હે ગોતમ ! છવદ્વારા બાંધેલા આયુકર્મને (ાવ રવિદે અનુમાવે વઘારે) યાવત્ ચાર પ્રકારના અનુભાવ છે, (તંગા) તે આ પ્રકારે (રયાકા) નરકાયુ (તિરિયા) તિર્યંચાયુ (નgવાયT) મનુષાયુ (હેવાસા) દેવાયુ. (વં વેફે વોના વા) જે વેદે છે પુદગલને (ાટે વા) અગર પુદગલોને (વરપુરિનામવા) અગર પુદગલ પરિણામને (વીસણા વા ના પરિણાનં) અથવા સ્વભાવથી પુદગલ પરિણામને. (તેસિંહા ) તેમના ઉદયથી (માકાંમં વે) આયુકર્માને જાણે છે (gણ તોય ! માષg ) હે ગૌતમ! આ આયુષ્યકમ છે (Uસાં નવમા ! મારૂક્ષ્મણ બાદ રવિદે અનુમાવે goળો) હે ગૌતમ! આ આયુકર્મના યાવત્ ચાર પ્રકારના અનુભાવ કહ્યા છે. (સુદામરસ મતે Hણ) હે ભગવન્! શુભનામ કમના (વીવે) આવારા () પ્રશ્ન (નોયHI ! મુકામસૂઇ વજ્જર) શુભનામ કર્મના (વીવેf) છવદ્વારા (વાવ) યાવત્ (વંડસવિદ્દે મજુમાવે વારો) ચૌદ પ્રકારના અનુભાવ કહ્યા છે. (સં =ા) તે આ પ્રકારે (É સT) ઈષ્ટશબ્દ (દૃા જવા) ઈષ્ટરૂપ ( બંધા) ઈષ્ટ ગંધ (ા રસા) ઈષ્ટરસ ( IIT) ઈટસ્પર્શ (૨૬) ઈષ્ટગતિ (ફા ફિં) ઈષ્ટસ્થિતિ (દે શ્રાવો) ઈટલાવણ્ય (ઉષા નસો વિર) ઈષ્ટ યશઃ કીતિ ( દાનHવસ્ત્રથીરિય પુરિસર ઘરમૈ) ઇષ્ટ, ઉત્થાન, કર્મ,બલ, વીર્ય, પુરૂષકાર પરાક્રમ (દસ) ઈબ્દસ્વરતા (સરસરા) કાન્તપસ્વરતા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy