SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિપાકમા દર્શનાવરણીય કર્મપુદ્ગલેના ઉદયથી દષ્ટ વસ્તુ પણ દષ્ટિગોચર નથી થતી. દર્શનની ઈચ્છા થવા છતાં જીવ દર્શન પરિણામના ઉપઘાતને કા ણે દેખી નથી શતે. પહેલ લા જઈને પણ દશે નાવરણીય કમના ઉદયને કારણે પછીથી નથી દેખી શકતે. દશનાવરર્ણય કર્મના ઉદયથી દર્શનગુણુ તિરોહિત થઈ જાય છે. હવે પ્રકૃત વિષયને ઉપસંહાર કરે છે– હે ગૌતમ ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધસ્પર્શ પૃષ્ય, સંચિત, ચિત, ઉપચિત, આપાકપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્તિ, છવદ્વારા કૃત, છવદ્વારા નિર્વતિત, જીદ્વારા પરિણત, સ્વયં ઉદયને પ્રાપ્ત, બીજા દ્વારા ઉંદીરિત અથવા બન્ને દ્વારા ઉદીર્યમાણ દર્શનાવરણીય કર્મની આ ગતિ, સ્થિતિ, ભવ, પુદ્ગલ તેમજ પુલ પરિણામને પ્રાપ્ત કરીને નવ પ્રકાર અનુભાવ કહ્યો છે. સૂ. પા સાતાવેદનીયાદિ કર્માનુભાવ કા નિરૂપણ સાતા વેદનીય કર્મના અનુભવ શબ્દાર્થ :-(સાયવેળઝયલ્સ જે મેતે ! સ્મસ વીષે વધસ) જીવ દ્વારા બાંધેલા સાતાવેદનીય કર્મના (નવ) યાવત્ (રારિબા 3g) પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને (વિદે) કેટલા પ્રકારના (મજુમાવે) અનુભવિ (qvm) કહ્યા છે? (તોયમા ! સાવાનિઝસ Hસ નીવેvi વદ્ધરસ) હે ગૌતમ ! જીવદ્વારા બદ્ધસાતા વેદનીય કર્મના (ાવ) યાવત્ (ગયિ મજુમાવે Homો) આઠ પ્રકારના અનુભાવ કહ્યા છે. (ત નહીં) તે આ પ્રકારે (મguળા સદ્દા) મનહર શબ્દ (મgoori હવા) મનહર રૂ૫ (મgઇMI નયા) મનોહર ગંધ (મguળા રસા) મનોહર રસ (મrouT સા) મને જ્ઞસ્પર્શ (મનોસુયા) મનનું સુખ (વયસુયા) વચનનું સુખ (ાયહુદયા) કાયનું સુખ. (i) જેને () વેદે છે (પૂજારું વા) પદૂગલને ( વા) અગર પુદ્ગલોને (વોરાપરિણામે વા) અગર પુદ્ગલેના પરિણમનને (વીસરી વા પોઝા રામ) સ્વભાવથી પુદ્ગલેના પરિણામને. તેહિં વા તેમના ઉદયથી (સાયાવેનિન્ન કન્ન વૈ3) સતાવેદનીય કર્મને વેદે ( સ | મા! કાયા ને વ) હે ગૌતમ ! આ સાતા વેદનીય કર્મ છે. (ga[ mોચમા) હે ગૌતમ! આ (સાયાવેગિન્નસ જ્ઞાવ મટ્ટવિટ્ટે મજુમાવે nomજો) સાતવેદનીયન યાવત આઠ પ્રકારના અનુભવ કહ્યા છે. (રસાયવેનિઝરૂ i મંતે ! મૂસ) હે ભગવન! અસાતાદિનીય કર્મના (નીવેf) જીવના દ્વારા (તદેવ પુછો ?) એ જ પ્રકારે પૂર્વવત્ પ્રશ્ન (ઉત્તર વ) અને ઉત્તર (નવ) વિશેષ (મમroviાસા) અમનોજ્ઞ શબ્દ (જ્ઞાવે વાવયા) યાત કાયનું દુઃખ (ga i mોયમા! મસાલા રેક્ટિ મૅ) હે ગૌતમ! આ અસાતવેદનીય કર્મ છે. (ga i ગોયમા ! મનાયવેળma વાવ અવિદે અનુમો પૂowારો) હે ગૌતમ! આ અસાતાનનીય કર્મના યાવત આઠ પ્રકારના અનુભાવ છે. (મોખરૂ મેતે ! મેમરસ જીવેળું વસ્ય) હે ભગવન્જીવના દ્વારા બાંધેલા મેહનીય કમના (વાવ) યાવત (ક્ષવિદે મજુમાડો guળરો ?) કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે? (જયમા ! મોનિક્સ ઝૂસ નીચે વરસ) જીવન દ્વારા બાંધેલા મોહનીય કર્મના (નવ) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૬૫.
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy