SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે ( સસ્થા વિચા ં વાસસ્થાના વિદ્વારી કોમળા કોસનિહારી ઝુલીઝાડસસત્તા ૨ મહૂળિ વાળિ સામાયિાપ વાળ ) ત્યાં તે સુકુમારિકાએ પાર્શ્વસ્થા, પાર્શ્વસ્થ વિહારિણી, અવસના, અવસન્ત વિહારિણી, કુશીલા, કુશીલ વિહારિણી, સ'સકતા, સંસકત વિહારિણી થઇને ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું. ( વાળિત્તા અદ્ધમાસિચા૬) પાલન કરીને તે અશ્વ માસિકની સલેખના ધારણ કરીને (દામાલે ) પેાતાના મૃત્યુ કાળે ( હાલ'જિન્ના ) તે મરણ પામી. અને મરણ પામીને (બાહોચ વિાંતા) પેાતાના પાપાની આલેચના ન કરવાથી પ્રતિક્રાંત ન ખની શકવાના કારણે તે (કુંલાળે રે) ઇશાન કલ્પમાં ( અળચરત્તિ વિમાનંતિ) કોઈ એક વિમાનમાં (રવળિયત્તા વળા)દેવગણિકાના રૂપમાં જન્મ પામી. ( સભ્યે गइयाणं देवी णं नवपलिओ माई ठिई पण्णत्ता, तत्थणं सूमालियाए देवीए नव જિયોલમાર્ક રૂિં જળત્તા) ત્યાં કેટલીક દેવીએની સ્થિતિ નવ પલ્યાપનની કહેવામાં આવી છે તે તે સુકુમારિકા દેવીની પણ ત્યાં નવપક્ષ્ાપમની સ્થિતિ થઇ. અહીં જે ઃ કાઈ એક વિમાનમાં ’ આ જાતનું અનિશ્ચયાત્મક પદ આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે કે માથુર્યાદિ વાચનાના સમયે આચાનેિ વિમાન સખ્યાનું વિસ્મરણ થઇ જવાથી તે વિષે નિશ્ચય રહ્યો નહિ. એથી આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ! સૂત્ર ૧૫ ॥ દ્રૌપદી કે ચરિત્રકા નિરૂપણ तेणं कालेणं तेणं समपर्ण इत्यादि ટીકા-તેનું વાઢેળ સેવં સમન) તે કાળે અને તે સમયે (દ્વેષ તંવરીને માદેવાભે વાહેતુ જ્ઞળવણુ વિપુરે નામ નચરે હોહ્યા ) આ જાંબૂદ્વીપમાં ભારત વર્ષોંમાં પાંચાલ જનપદમાં કાંપિપુર નામે નગર હતું. (જ્જો ) આ નગરનું વર્ણન ઔષપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે ત્યાંથી પાઠકએ જાણી શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૧૦૬
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy