SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રેક ટેક કરી. ત્યારે તેને આ જાતને આધ્યાત્મિક યાવત મગન સંકલ્પ ઉદ્દભવે કે ( નવાળું શરું માનવામશે વરામિ તયાળ અદ્દ કરવા जयाणं अह मुंडे भवित्ता पव्वइया तयाणं अह परवसा पुटिव च णं ममं समणीओ आढायति, इयाणि णो आदति २ तसेयं खलु मम पाउ० गोचालियाण अंति. याओ पडिनिक्खमित्तो पडिक्कं उवस्सयं उवसंपज्जित्ताण विहरित्तए त्ति कटु ઘર્ષ ) જ્યાં સુધી હું ઘરમાં રહી ત્યાં સુધી સ્વાધીન રહી પણ જયારથી મુંડિત થઈને પ્રવજીત થઈ છું ત્યારથી પરાધીન થઈ ગઈ છું. પહેલાં આ શ્રમણીઓ મારો આદર કરતી હતી. મારી વાત માનતી હતી પણ અત્યારે તે કઈ પણ મારો આદર નથી કરતું અને મારી વાત પણ માનતું નથી. તેથી મારે માટે એ જ ઉચિત છે કે બીજે દિવસે સવારે સૂર્ય ઉદય પામતાં જ હું ગેપાલિકા આર્યાની પાસેથી નીકળીને કઈ બીજા ઉપાશ્રયે જતી રહું, આ જાતને તેણે વિચાર કર્યો (સંહિત્તા ) વિચાર કરીને તે (ઇજા ગોવાચિાળ ગsai) બીજે દિવસે સવારે જ્યારે સૂર્ય ઉદય પામે ત્યારે તે ગપાલિકા આર્યાની (રિચા) પાસેથી (નિમિત્તા) નીકળીને (રિપ) બીજા ( વવરણચં) ઉપાશ્રયને ( વવવનિત્તા વિહાર ) મેળવીને ત્યાં રહેવા લાગી, એટલે કે બીજા ઉપાશ્રયમાં જતી રહી. (ત gi Rા માઢિયા અન્ના ગોદિયા શનિવરિયા પરમર્દ મિકai દુધે ધોવે નાવ ચે) ત્યાં તે સુકુમારિકા આર્યા કેઈપણ જાતની રેક ટેક વગર સ્વચ્છતાપૂર્વક રહેવા લાગી. ત્યાં તેને કઈ રોક-ટેક કરનાર હતું નહિ એટલે જે પ્રમાણે તેની ઈચ્છા થતી તે પ્રમાણે જ તે આચરતી હતી. આ રીતે તે ચારિત્ર ધર્મના ભાવથી રહિત બની ગઈ. વારંવાર તે પિતાના હાથને છેતી હતી યાવત્ સ્થાન, પથારી અને સ્વાધ્યાયના સ્થાનને ધોઈને ત્યાં પોતાનું સ્થાન નકકી કરતી હતી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૦૫
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy