SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરકુમાર આદિક કે ભિન્નત્વ મેં કારણ કા નિરૂપણ પહેલાં અસુરકુમાર વિ. માં વિશેષતા બતાવવામાં આવી છે, એ રીતે વિશેષતાને અધિકાર હોવાથી આ પ્રમાણે સૂત્ર કહે છે કે-- “ મતે નેzથા giા ને સુચાવાસંતિ” ઈત્યાદિ ટીકા--આમાં પહેલાં ગૌતમ સ્વામી પ્રભુને આ પ્રમાણે પૂછે કે–હે ભગવદ્ “ ને ફા” બે નારકીય જીવે “life ને ફાવાસંતિએક જ નૈરયિકાવાસમાં “ ” નારકીયપણુથી ઉત્પન્ન થયા. તેમાં “pm ” એક જ નરયિક “મહામર 1pવ” મહાકર્મવાળો હોય છે. યાવત્ “માનતાણ ચ” મહાદનવાળા હોય છે. “માિિચતરાણ વેવ માતાતigar મહા ક્રિયાવાળે હોય છે અને મહા આસ્ત્રવવા હોય છે. અને “u gp ક મતરાણ રેવ લાવ ચળતરા જેવ” તથા કઈ એક નારકીય જીવ અપકર્મવાળો યાવત્ અલપદનવાળા હોય છે. “અરે કહ્યું અરે ! ” તે તેમ થવામાં શું કારણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“જો મા ! રેફયા ટુવા ગત્તા” હે ગૌતમ નૈરયિક બે પ્રકારના કહા છે. “Sા-માથી મિિિ વવવઘ નમાચિરસ્મરણિકવવત્ર થ” તે પૈકી એક માયી મિથ્યાદષ્ટિ પણાથી ઉત્પન્ન થયેલ છે. અને બીજે અમાથી સમ્યગૂદષ્ટિપણાથી ઉત્પન્ન થયેલ છે. “તરથ ળ ને રે મારિમિિિરવાઝા નેહ સે i મવશ્વતરાણ રેવ ના મહારાણા જેવ” તેમાં જે નરયિક જીવ માયી મિથ્યાદષ્ટિપણાથી ઉત્પન્ન થયેલ છે, તે મહાકર્મવાળે જ હોય છે. યાવત્ મહાદનવાળા હોય છે. તથા “તત્વ ને સે કમરિશ્નવિદ્રિવાન્ન નેરૂ” તેમાં જે અનાયી સમ્યગૂદષ્ટિરૂપથી ઉત્પન્ન થયેલ નિરયિક છે, “તે નવરા જેવા કાર વેચાતાપ જેવ” તે અલ્પ કર્મવાળે જ હોય છે. યાવત અલ્પવેદનવાળે જ હોય છે. અલ્પ કિયાવાળે હોય છે. અને અપમાસ્ત્રવવાળા હોય છે. કહેવાને ભાવ એ છે કે હું ગોતમ નારક છે બે પ્રકારના હોય છે તે પૈકી એક નારક માયી મિથ્યાહૂષ્ટિથી ઉત્પન્ન થયેલ હોય છે. અને બીજે નારકીય જીવ અમારી-માયા વિનાને અને સમદષ્ટિથી ઉત્પન્ન થયેલ હોય છે. જે નારક જીવ માયા મિથ્યાષ્ટિથી ઉત્પન્ન થયેલ હોય છે તે મહાકતર, મહાકિયાવાળે, મહાઆસવવાળો અને મહાદનવાળા હોય છે. અને જે નારક જીવ માયારહિત સમ્યગદષ્ટિથી ઉત્પન્ન થયેલ હોય છે તે–અલ્પકર્મવાળ, અલ્પક્રિયાવાળે, અપઆસવવાળે, અને અ૫વેદનવાળે હોય છે. આ રીતે જ્યારે મારી મિથ્યાદષ્ટિપણારૂપ કારણમાં ભેદ હોય તે તે બન્નેના કાર્યોમાં પણ ભેદ હેવે સ્વાભાવિક છે. “ અંતે ! અસુરના” ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન બે અસુરકુમારે એક જ અસુરકુમારાવાસમાં અસુરકુમારપણથી ઉત્પન્ન થાય છે. તે પૈકી એક મહાકર્મવાળો હોય છે. યાવત મહાદનવાળે હોય છે. અને બીજે અપકર્મવાળા યાવત અલ્પવેદનવાળે હોય છે. તે હે ભગવદ્ શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy