SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (ગાડુ) આદિ અધિકરણને લઈને પણ થઇ શકે છે જેમ દૂર રહેલી ગાય આદિને લઈ ટ્રેવદત્ત ગેામાન્! (ગાયવાળા) કહેવાય છે તેજ અભિપ્રાયથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “ નીવેળા મંઢે ! મિન્દિરની સિદ્દીરની ’ હે ભગવન્ ! શું જીવ સાધીકરણી છે, કે અધિકરણ વિનાના છે? અર્થાત્ જીત્ર પેાતાનાથી જુઢા દૂર રહેલા રથ, ગાડું વિગેરેને આશ્રય કરીને અધિ કરણવાળા હાય છે ? અથવા તેના આશ્રિત કરીને અધિકરણવાળા નથી હોતા તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોચમા ! સારિથીનો નિર્વાહાળી' કે ગૌતમ! જીત્ર અધિકરણવાળા જ હોય છે અધિકરણુ વિનાના હાતા નથી, નિયત સાહચવાળા હમેશા સાથે રહેનાર અધિકરણુ રૂપ શરીર ઈન્દ્રીય વિગેરેથી યુક્ત હાય છે. જ્યાં સુધી તેની સાથે સ'સારના સબંધ અનેલ રહે છે ત્યાં સુધી આ છત્ર શરીર ઇન્દ્રિય રૂપ અધિકરણથી નિયમતઃ સંબંધ વાળા રહે છે. અર્થાત્ જીવને નિશ્ચિત રૂપે તેના સદૂભાવ રહે છે તેથી તેમાં સાધિકરણતા હોય છે ખાહ્ય રથ, ગાડું, પુત્ર, કલત્ર, (સ્ત્રી) વિગેરે રૂપ અધિકરણ નિશ્ચિત રૂપથી તેના સહુચારી હાતા નથી તે પશુ તે તેમાં સ્વસ્વામી સબંધ રૂપ અવિરતિ ભાવથી સાક હોવાને કારણે સહતિ બનેલ રહે છે તેથી તેમાં સાધિકરણતા આદિ આવી જાય છે. તેથી સૂત્રકારે- વિદ્ કુર્” એ પ્રમાણે કહ્યુ' છે. જીવમાં સાધિકરણુતા અવિરતિભાવની અપેક્ષાએ આવે છે જે વિરતિથી યુકત છે એવા સયત જીવાને શરીર, ઈન્દ્રિય આદિને સાવ રહે છે. તા પણ તેમાં વિરતિમત્તાના સદ્ભાવથી સાધિકરણતા હતી નથી નિરશ્વિકરણતા હાય છે અર્થાત્ તે અધિકરણથી દૂર રહેલ હોય છે. તેમાં તે સ્વસ્વામી ભાવથી સંબંધવાળા હાતા નથી. હવે ગૌતમવામી 3'ભુને પૂછે છે કે જીવ નિયમથી સાધિકરણી ડાય છે. નિરધિકરણી નથી હાતા ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હુ પો ! अविरइ पडुच ” હે ગૌતમ! જીવ નિયમથી સાધિકરણી હોય છે. નિરષિકરણી હાતા નથી એવું જે કહેવામાં આવ્યું છે તે અવિરતિભાવની અપેક્ષાથી જ કહ્યું છે અર્થાત્ જીવ અધિકરણવાળા હાય છે, અધિકરણ વિનાના ઢાતા નથી એવુ' મે. અવિરતિની અપેક્ષાએ કહ્યુ` છે. સંસારી સ` જીવામાં આભ્ય તરશરીર વિગેરે અને માહ્ય પુત્ર, મિત્ર વગેરે રૂપ અધિકરણુ કે જે અવિરતિ મૂલક છે. અને સ્વસ્વામી સબધવાળા છે તેનું નિયમતઃ વિદ્યમાનપણ હાવાથી સાધિકરી જ છે. નિરધીકરણી નથી જો કે સ્વસ્વામિત્વાદિ સંબધમાં વૃત્તિ નિયામકતા નથી હાતી કેમકે આ વૃત્તિ નિયામકતા ત્યાંજ ડાય છે. કે જ્યાં હાથમાં રાખેલ ઘડા વિગેરે હાથથી પડી જતા નથી એ રીતે પુત્ર, મિત્રકલત્ર વગેરેમાં વૃત્તિના નિયામકતાના અભાવમાં આધારાધેય ભાવ સભવિત થતા નથી, તે પણ દડા વિગેરેથી ઘટ ઉત્પન્ન થાય છે. પરમાણુથી નહી' વગેરે પ્રતીતિથી વૃત્તિની અનિયામકતા પણુ આધારાધેય શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ८
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy