SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાદિ રૂપ ધન આધેય છે અને ધનવાન પુરૂષ આધાર છે એ રીતે બંને જુદા છે એકરૂપ નથી અને તેમાં એકરૂપતા કોઈ પણ પ્રકારે સભવી શકતી નથી અને એવું માનવામાં પણ આવ્યું નથી. જો આધાર અને આધેય ભાવમાં એકરૂપતા માનવામાં આવે તે આધારાધેય ભાવ ખાષિત થઇ જાય છે. ઘટવાત્ ઘટ બની શકતે નથી એજ રીતે અહિયાં પણ જીવ અધિકરણ રૂપ હાવા છતાં પણ અધિકરણી કેવી રીતે હાઈ શકે અને અધિકરણ હાય તા તે અધિકરણ રૂપ કેવી રીતે ખની શકે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ શોથમા ! વિ. પદુદ્ઘ 'હું ગૌતમ! ઉપર કહેવામાં આવ્યુ છે તે અવિરતીને લઇને કહેવામાં આવ્યું છે. જીવમાં અધિકરણી રૂપતા અને અધિકરણુ રૂપતા એ બન્નેનુ' સરખાપણુ' અવિનંતીની અપેક્ષાએ ખની જાય છે. એ રીતે જે જીવ અવિરતિથી યુકત છે. તે અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે તથા જે જીવ વિરતીવાળા છે તે શરીરાક્રીકેટના સદૂભાવમાં અધિકરણી પણુહાતા નથી અને અધિકરણ પણ હાતા નથી કારણ કે જીત્રમાં તે બંને પ્રારા હોવાનું કારણ જે અવિરતીભાવ છે. તેના તેમાં અભાવ છે એથી જે જીવ અવિરતિ યુકત છે તેમાં અધિકરણી રૂપતા અને અધિકરણ રૂપતાનેા સદૂભાવ રહે છે. “ લે તેનટેનું જ્ઞાન અફ્રેશરનું નિ’ એથી કે ગૌતમ !મે... એવુ કહ્યુ છે કે જીવ અધિકરી એને અધિકરણ એ બન્ને રૂપવાળા હોય છે. અર્થાત્ અવિરત્યાત્મક કારણુ વિશેષના સદ્ભા વથી જીવ અધિકરણી બનીને પણ શરીરાઢી રૂપ અધિકરણ પણ ખની જાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ પૂછે છે કે “ નેળામંતે ! f* બહિતળી ફીગરનું ” હે ભગવન્ ! નારક જીવ અધિકરણી છે કે અધિકરણ રૂપ છે ? તેના ઉત્તરમાં મહાવીર સ્વામી કહે છે કે “નોયમા ! અહિરની વિ અનિર્ણવિ’હે ગૌતમ ! નારક જીવ અધિકરણી પણ છે, અને અધિકરણ રૂપ પણ છે. “વ દેવ નીને, સહેજ તેલ વિ” એ પ્રમાણે જેવી રીતે આ સખધીનું કથન જીવના વિષયમાં કરવામાં આવ્યુ છે. એજ પ્રમાણેનુ કથન અહિયા પણ સમજી લેવું તેમજ અવિરતી (અપચ્ચખાણુ)ના સદ્ભાવથી જે રીતે જીવને ઉભયરૂપ કહ્યો છે એજ રીતે અવિરતીના સદ્ભાવથી નારક જીવ પણ ઉયરૂપ હાય છે. “ યં નિરંતર જ્ઞાવ વેમાળીણ એજ રીતે આ ઉભય રૂપતા ભવનપતિથી લઈને વૈમાનિક પર્યંતના ચાવીસ દડકામાના જીવાને હાય છે અવિરતીના સદ્ભાવથી એ પ્રમાણે સમજી લેવુ. આ અવિ રત ઋવસ્થા નિરતિમાન જીવાથી જુદા બધા જીવામાં રહેલી છે. તેથી અવિ રતિમાન્ હાવાથી વૈમાનિકાન્ત સુધીના જીવ અધિકરણી પણ હોય છે. અને અધિકરણ રૂપ પણ હાય છે. એમ સમજી લેવુ' જીવ અધિકરણી હોય છે એ પ્રમાણે પહેલા કહ્યું છે. એવુ... અધિકરણીપણું તે તે દૂર રહેલા થશફ ' શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ७
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy