SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અગર ‘તિહવ્વ્કાં વા' તલ પાપડી હાય અથવા અન્ય તેના જેવી ખીજી વસ્તુ હાય તે બધા ચાખા કણિક વિગેરે જો અપરિકવ હાય પૂરાપાકયા વગરના અને શસ્રોપહત હાય તે તેવા ચેાખા કણકી વિગેરેને ચિત્ત અને આધાકર્માદિ દોષવાળા સમજીને સાધુ કે સાધ્વીએ તેને લેવા નહી. કેમ કે ઉપરોક્ત પ્રકારના ચાખા કણકી વિગેરે કાચા અને અશસ્રોપહત હાવાથી દોષવાળા ગણાય છે તેથી તે ગ્રતુણુ કરવાથી સાધુ સાધ્વીને સયમ આત્મ વિરાધના લાગે છે. તેથી તેવા પ્રકારના ચેાખા કણકી વિગેરેને લેવા નહીં ! સૂ. ૯૨ ।। હવે આઠમા ઉદ્દેશાના અંતમાં પિ ંષા સંબંધી પૂર્વોક્ત કથનના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.- ટીકા’-લ રવજી સપ્ત મિશ્યુલ મિલુળી વા' આ પડૈષણા સંબંધી સયમનુ પાલન કરવુ તે પૂર્વોક્ત સાધુ સાધ્વીના ‘સામાિચ' સાધુ ભાવથી સપૂતા છે. અર્થાત્ સાધુ સમાચારી છે. એ પ્રમાણે હું સ્ત્રીમિ” કહુ છું. અર્થાત્ વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામી કહે છે. અથવા કહી ગયા છે કે- સાધુ અને સાધ્વીએ સારી રીતે સંયમનુ પાલન કરવુ' એજ મુખ્ય કાર્યો છે. એજ વાત ગ્રંથકાર સુધ સ્વામીએ કહી છે. ! સ્ ૯૩ ॥ આઠમે ઉદ્દેશક સમાપ્ત નવમા ઉદ્દેશાના પ્રારંભ આનાથી આગળના આઠમા ઉદ્દેશામાં આવાકર્માદિ દોષવાળા આહાર જાત લેવાને નિષેધ કરેલ છે, હવે આ નવમા દશામાં આધાકર્માદિ દોષાવાળા આહાર જાત લેવા માટે ખીજા પ્રકારે નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.- ટીકા પ્રવૃત્ત જીજી વારૂળ વા' આ પૂર્વ દિશામાં ‘જ્કળ વા’ અથવા પશ્ચિમ દિશામાં અથવા ‘વૃદ્દિનં વા' દક્ષિણ દિશામાં અથવા ટ્વી વા' ઉત્તર દિશામાં ‘સંતેના સંદ્રતા મવૃત્તિ' ઘણા પુરૂષામાં કૈાઇ વિરલ જ શ્રદ્ધાવાળા શ્રાવક અથવા પ્રકૃતિભદ્ર મનુષ્ય હોય છે. જેમ કે—ગાવાવરૂ વા' ગૃહસ્થ શ્રાવક હાય અગર નાવમાયા વ’ગૃહસ્થ શ્રાવકની પત્ની હાય અથવા નાવનિળિ વા’ ગૃરુસ્થ શ્રાવકની બહેન હોય અથવા હાવર્ પુત્તે વા' ગૃહસ્થ શ્રાવકનેા પુત્ર હોય અથવા ‘હાવપૂણ વા' ગૃહસ્થ શ્રાવકની પુત્રી હાય અથવા ‘મુદ્દે વા' પુત્રવધૂ હોય અથવા ‘નાવ મંજરી વા' યાવત્ દાસ હાય કે દાસી હૈાય અગર નાકર કે નાકરાણી હાય ‘તૈલિગ્ન ળ ચુસ્તપુથ્વ મવરૂ' એ બધા શ્રદ્ધળુ શ્રાવકામાં આ નીચે પ્રમાણે પરસ્પરમાં વાર્તાલાપ થાય છે કે-લે મે મયંતિ સમળા' જે આ શ્રમણા થાય છે ‘મંવંતા સીરુમા' ભગવાન્ શીલવાળા અર્થાત્ અઢાર હજાર પ્રકારના શીલાને અ ંગે ધારણુ કરવાવાળા તથા ‘વયમતા ગુળમંત' પિંડ શુિદ્ધિથી વિગેરે ઉત્તરગુણ યુક્ત તથા રાત્રિ ભોજન વિરમણરૂપ છઠ્ઠા એવા પાંચ મહાવ્રતને ધારણ કરવાવાળા ‘સંજ્ઞા' સંયમશીલ અર્થાત્ ઈંદ્રિયા અને નાઇટ્રિયાના સયમ કરનારા તથા ‘સંપુર’ સંવર યુક્ત અર્થાત્ આસ્રવ માને બંધ કરનારા તથા ‘વમથારી’ નવ પ્રકારન' બ્રહ્મચર્ય નું રક્ષણ કરવામાં તદ્ ૨ તથા ‘કવવા મૈદુધમ્માઓ” વિષય ભાગરૂપ મૈથુન ધમાઁથી રહિત સાધુ હાય છે. તેથી ‘નો વજુ સિલ્વર’ આ પૂર્વોક્ત સયમશીલ વ્રત ધારણ કરવાવાળા સાધુએને ‘આહા મિત્ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૬ ૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy