SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જે કં પુળ નાળિગા’ તેમના જાણવામાં એવું આવે કે મુળે વા કુળવાઁ વાર આ લસણ અથવા લસણના પાન અથવા “કુળનારું ઢpળવે હું વા’ લસણના મૂળ અથવા લસણના કંદ અથવા કુળવોચ વા’ લસણની છાલ અથવા “૩ાયર વા તવારં હૃા” બીજા કે તેના જેવા કંદ જાત એટલે કે ડુંગળી વિગેરે જો “બામાં પાકતા વગરના કાચા હોય તથા “અરયાિર્થ શસ્ત્ર પરિણત થયેલ ન હોય અર્થાત્ તેને કાપેલ કે ચીરેલ ન હોય તેવા હોય તે આવા પ્રકારના કે “#igયે વાવ સચિત્ત યાવત્ અનેષણય આધાકર્માદિ દેષ દૂષિત માનીને “જો પરિપાફિકજા' તેને ગ્રહણ કરવા નહીં, કેમ કે આવી રીતના કાચા અને તાજા કે જેને ચીરેલ કાપેલ હોય એવા લસણ ડુંગળી વિગેરે કંદો સચિત્ત અને આધાકર્માદિ દેવાળા હોવાથી સંયમ આત્મ વિરાધક થાય છે તેથી સંયમના રક્ષણ માટે આવા કદે સાધુ કે સાધ્વીએ લેવા ન જોઈએ. એ સૂ. ૯૦ છે હવે અપરિપકવ તથા અશસ્ત્ર પરિણત આસ્તિકાદિ ફલ લેવાને નિષેધ કરે છે – ટીકાર્થ–“રે રમવું વા ઉમરવુofી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી દાવપુરું કાર’ “વિ સમાને ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી પ્રવેશ કર્યા પછી “જે ગં પુન પર્વ જ્ઞાળિજ્ઞા” તેઓના જાણવામાં એવું આવે કે-“રિઝ વા આસ્તિક નામના વૃક્ષના ફળ “હુંમિ વા' કુંભી એટલે કે નાના ઘડામાં નાખીને પકવેલ ફલ વિશેષ અથવા સિંદુ વા’ લિંગ નામના ફળ વિશેષ અથવા રિંગરાં વા’ બિરૂ નામના વૃક્ષના ફળે અથવા “વિ વાળુ બિલીના ફળ અથવા “સ્ટ વા” પાલક નામના વૃક્ષના ફળ અથવા જાનવનસ્ટ્રિયં વ’ કાસવણલ વૃક્ષ વિશેષના ફળો અથવા “વાવ વા તHTT” બીજા તેના જેવા બીજા ફળોને કે જે આસ્તિક વિગેરે ફળે જેવા હોય તે બધા જ કામ અપકવ હોય તથા “સરથmરિળયં શસ્ત્રપરિણત થયેલ ન હોય તે તેવા ફળો “શબ્દાર્થ વાવ' અપ્રાસુક હોવાથી અનેષણય–આધાકર્માદિ દોષવાળ જાણીને તમે તે મળે તે પણ જો રિજ્ઞા ” તે ગ્રહણ કરવા નહીં. કેમ કે એ રીતના સચિન તથા આધાકર્માદિ દોષવાળા હોવાથી તે લેવાથી સાધુ અને સાધ્વીને સંયમ આત્મ વિરાધના થાય છે તેથી તેને ન લેવા છે સૂ. ૯૧ હવે અપરિપકવ કાચા તથા શસ્ત્રપરિણુત થયેલ ન હોય તેવા ચોખા વિગેરે લેવાને નિષેધ કરે છે. ટીકા–“રે મિલ્લુ ઘા મારવી ઘા તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “વફરું જ્ઞાવ વિરે સમrછે” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી પ્રવેશ કરીને “રે નં gm gવું કાળિકા તેમના જાણવામાં એવું આવે કે “#foળ રા’ શાલી ચોખાના દાણા હોય અથવા “#ળજું વા ચોખાની કણકી માં મળેલ ભુયુ હોય અથવા “ળિયપુસિચં વા કણિક મિશ્રિત પાલિકા હોય અથવા “વાવરું રા’ ચોખા હોય અથવા “શાસ્ત્રપિટું વા ખાનો લેટ હોય અથવા તિરું જ્ઞા’ તલ હોય અથવા તિપટું વા’ તલને ભૂકો હોય आ० ३० શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૬૭
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy