SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં, પરંતુ જો ‘છે સેવંવયંતક્ષ્' આ પ્રમાણે કહેતા તે સાધુને ‘રો’ ગૃહસ્થ શ્રાવક ‘મુળ્વા ' સુપડાથી અથવા ‘વિદુરનેળ વા’ પંખાથી અગર ‘તાહિય ટેન વા' તાલ પત્રના પંખાથી અથવા ‘જ્જૈન વા” પાંદડાથી અથવા ‘સાહ્રાહ્ વા વૃક્ષની શાખાથી અથવા ‘સાન્હામનેળ વા’ નાની પાંખડીથી અથવા ‘વિદુળેળ વ' પીંછાથી અથવા વિદુળત્યેન વા' પીછાના પપ્પાથી અથવા ચેઢેળ વા વસ્ત્રથી અથવા વેરુળેળ વા’ વસ્ત્રાંચલથી અથવા ‘ત્સ્યેન વા” હાથથી અથવા ‘મુદ્દેળ વા' મુખથી ‘નાવ વીત્તા' યાવત્ ફૂંકીને અગર પંખા આદિને ચલાવીને એટલે કે પવન નાખીને ગરમ અશનાદિ ચતુર્વિધ આહાર જાત ‘ૉટુ ટ્GSRT’ લાવીને આપે તેા ‘તત્ત્વાર’ એવી રીતના ‘અસળવા પાળવા લાÄ વા સૌન' વા' અશનાદિ ચતુર્વિધ આહાર જાત લાવીને આપે તે તેવા પ્રકારના અત્યંત ગરમ અશનાદિ આહારને મુખાદિ દ્વારા અગર પખા વિગેરે ચલાવીને ઠંડા કરવાથી વાયુકાયિક જીવની હિં‘સા થવાને કારણે એ આહાર જાતને મુય' અપ્રાસુક-સચિત્ત ‘ખેલનિકŕ' આધાકર્માદિ દેથી યુક્ત સમજી નાય નો હિદ્દિકના’ચાવત્ તેને સાધુએ કે સાધ્વીએ ગ્રહણ કરવા નહી અન્યથા આવા પ્રકારનો આહાર લેવાથી સંયમ આત્મ દાતૃ વિરાધના થશે. સૂ છ૦ના હવે પિષણાનો અધિકાર હાવાથી વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવાની હિં સાને ઉદ્દેશીને ભિક્ષા લેવાનો નિષેધ કરતાં કહે છે. ટીકા-સે મિલ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અથવા સાધી FRY:/ ગૃહસ્થના ઘરમાં ‘વિંઘવાચડિયા' ભિક્ષા મળવાની આશાથી ‘વિટ્ટે સમાળે' પ્રવેશીને છે पुण છ્યું નાળિકન્ના' તે સાધુ અગર સાધ્વી એવી રીતે જાણી લે કે અસનું વાવાળું વા અશન આહાર કરવા લાયક ચેાખા વિગેરે અને પીવા લાયક દૂધ વગેરે તેમજ ‘વામ વા સાક્ષ્મ વા' ચેષ્ય-ચૂસીને ખાવા ચગ્ય વસ્તુ અગર લેય, ચટણી અથાણુ વિગેરે પદા એ રીતના આ આહાર ‘વળપ્લાયğિ વનસ્પતિકાય જીવની ઉપર રાખવામાં આવેલ છે. તે તેવી રીતે વનસ્પતિકાય જીવની ઉપર રાખેલા તે અશ્વનાદિ ચાર પ્રકારના આહારને ‘બસુચ’અપ્રાસુક સચિત્ત અને ‘અભેળિŕ' અનેષણીય-આધાકર્માદિ દોષ યુક્ત માનીને ‘નાવ હ્રામે સંતે' મળે તે પશુ ‘ળો વાિગ્નિ' ગ્રહણ કરવુ નહી' કેમ કે–વનસ્પતિકાયિક જીવની ઉપર રાખેલ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ભિક્ષા તરીકે લેવાથી વનસ્પતિકાયિક જીવથી ર્હિંસા થવાનો સાંભવ રહે છે. તેથી સાધુ કે સાધ્વીને સંયમ આત્મા અને દાતાની વિરાધનાના દોષ લાગશે અર્થાત્ સંયમની વિરાધના થશે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૫૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy