SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પાલન કરવાને નિયમ બતાવવામાં આવેલ છે “ ઝ' એ જ હેતુ છે. “વાવ’ યાવતું એ કારણું અને એ પ્રભુશ્રીને ઉપદેશ છે કે તેવા પ્રકારને અગ્નિકાય કે અપ્લાયના ઉપર રાખવામાં આવેલ વાસણમાં રહેલ અશનાદિ આહાર જાત સચિત્ત હોવાથી તેમજ અધાકર્માદિ દેષથી દૂષિત હવાપી અનેષણીય માનીને “ સંતે મળવા છતાં પણ જો રિડિ ગ્રડણ કરવું ન જોઈએ. કારણ કે-અગ્નિકાય જીના આરભક–હિંસાયુક્ત હવાથી સંયમી આત્મા અને દાતાની વિરાધના થશે. એ સૂ ૬૯ હવે વાયુકાયિક જીવની હિંસાને ઉદેશીને ભિક્ષાને નિષેધ બતાવે છે. ટકાર્થ-જે મિજણ મિરવુળ વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાર્વી “જાણું ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ‘વિંદવાય વરિયાણ' ભિક્ષા લાભની આશાથી “વિ સમાને પ્રવેશ કરીને “ = gm gવં ગાળિ’ જે તેના જાણવામાં એવું આવે કે “અર વા વાળ વા લાર્મ વા સમિં વા’ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આહાર જાત “પ્રવુતિ અત્યંત आ० २४ ગરમ છે તે તેવા પ્રકારના ગરમ આહાર જાતને “સંજ્ઞા અસંયત-ગૃહસ્થ “fમવું વિશrg' સાધુને ભિક્ષા આપવા તેને ઠંડુ કરવા “મુળ વા’ સુપડાથી અથવા 'વિદુથા વા' પંખાથી અથવા “તાજીબ ' તાડ પત્રથી અગર “જો પાનડાથી “નાદાત્ત થ' શાખાથી વૃક્ષની ડાળથી “નાદામોળ વા’ અથવાનાની શાખાથી (ડાખળીથી) fપદુળ વા' અથવા પીંછાથી અર્થાત્ મારા પિચ્છાથી અથવા પિદુગથેન વા' હાથમાં પીંછા હોય તેવા હાથથી વેળ વા' વસ્ત્રથી અથવા “સ્ટomળ વા’ વસ્ત્રના છેડાથી અથવા “સ્થળ ' હાથથી “મુળ વા' સુખથી “નિષા વા' ફેંકશે અર્થાત્ ફૂકીને ઠંડુ કરે અથવા “વીરૂ વા? પંખા વિગેરે દ્વારા પવન નાખીને ઠંડુ કરે તે “રે પુષ્યામે ગાઢોરૂકનr' ભાવ સાધુ અગર સાધ્વીએ રહસ્થ ભિક્ષા આપ્યા પહેલાં જ ધ્યાનપૂર્વક યતના કરે અને વિચાર કરીને આ રીતે સંબોધન કરીને આ પ્રમાણે કહે-બગાસણોત્તિ વા મરૂતિ વા' હે આયુષ્યનું શ્રાવક! અથવા હે ભગિની ! “ના અર્થ તુરં તમે આંવા પ્રકારનું “દવુત્તિ અત્યંત ગરમ “ના વા' અશન “ વા” પાન “વાકુ વા સારૂમં વા' ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહાર જાતને “સુષેણ વા’ સુપડાથી “વિદુળા વા પંખાથી “તચિંતે વા’ તાડપત્રથી જોળ વા' પાનથી ‘ઘાવ માહિવિવાદિ વા યાવત્ નાની ડાળથી અથવા પીંછાથી વસ્ત્રણ કે વસ્ત્રના અંચલાથી અર્થાત્ અ છેડાથી થવા હાથથી મુખ વિગેરેથી ઠંડુ કરો નહીં કેમ કે એ રીતે પવન નાખીને ઠંડા કરવાથી વાયુકાયિક જીની હિંસા થાય છે. તેથી ‘મિજંલિ મે રાવું gવમેવ ચાદિ જે તમે મને ભિક્ષા આપવા ઈચ્છતા હેતે એમને એમજ આપી દે. અર્થાત પંખાથી કે મુખ વિગેરેથી ફૂકીને ભિક્ષા ન આપે પણ મુખાદિથી પવન નાખ્યા વગર જ આપી દે કેમ કે-શૂર્પાદિના સંચાલન દ્વારા અગર મેઢેથી ફૂંક મારીને આપવાથી વાયુકાયિક જીવની હિંસા થશે અને મુખાદિથી પવન નાખ્યા વગર જ આપવાથી વાયુ કાયિક જીવની હિંસા થશે નહીં. તથા સંયમ આત્મા દાતુ વિરાધના દોષ પણ લાગશે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૫૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy