SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તેડીને દગ્ધ ડિલાદિ પ્રદેશમાં પણ ફેંકવા જોઈએ નહીં. પરંતુ એ થોડીવારમાં પાછા આપવાનું કહીને લઈ જઈ પાંચ દિવસ સુધી વાપરનાર સાધુને જ પાછા આપી દેવા. અર્થાત્ એ વસ્ત્રદાતા સાધુઓએ પોતે ઉપયોગમાં તે વને લેવા નહીં આ રીતે જ વચા માળિચર બહુ વચનને પ્રયોગ કરીને સઘળું કથન કહી લેવું અર્થાત્ પહેલાં એક સાધુને ઉદેશીને કહેવામાં આવેલ છે. અને આ કથન અનેક સાધુઓને ઉદ્દેશીને બતાવવામાં આવેલ છે. પરંતુ જે કે બીજા સાધુએ પણ આ રીતના વસ્ત્રો પાછા ન લેતા એજ સાધુને પાછા આપી દેવા. કે જેણે એક મુહૂર્ત માટે જ વસ્ત્રદાતા સાધુની પાસેથી વસ્ત્ર લીધા હતા. પણ પાંચ દિવસ સુધી એ વસ્ત્રને વાપરીને ઉપહત કરીને તે પછી પાછા આપવા આવેલ હતા. આ હકીક્ત જાણુને “અદ્મવિ મુત્તર વારિચૈિ રહ્યું ના મનમાં વિચાર કરે કે-હું પણ મુહૂર્ત માત્ર માટે વસ્ત્રની યાચના કરીને એ વસ્ત્રદાતા સાધુની પાસેથી વસ્ત્ર લઈને “Nirળ વા દુબrળ વા તિયાળ ના ઉચાળ વા વાળ વા? એક દિવસ કે બે દિવસ ત્રણ ચાર દિવસ અગર પાંચ દિવસ પર્યન્ત “વિવવા વિસિય બી જા ગામમાં જઈએ વસ્ત્રનો ઉપભેગ કરીને તે પછિ “=ારિન પાછો આવીશ અને એ વસ્ત્ર પણ “વિચારું નવ સિયાં બીજાને ન આપતાં મને જ મળી જશે. આ રીતે છળકપટના વિચારથી વસ્ત્રને ગ્રહણ કરે છે તે સાધુને “મારુદ્રાળં સંશો' માતૃસ્થાન દોષ લાગે છે. તેથી “નો વુિં રેકર' છળકપટ કરીને સાધુએ આ રીતે પ્રાતિહારિક વસ્ત્ર લેવા નહીં. કેમ કે-સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. તેથી છળ કપટ કરવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સાધુએ છળકપટ કરવા નહીં કે સૂ. ૧૦ છે - હવે સાધુ અને સાધ્વીએ ચાર વિગેરેના ડરથી વિશેષ પ્રકારના વસ્ત્રોને મેલા કરવા નહીં તથા જુના વને વિશેષ વર્ણવાળા કરવા ન જોઈએ એ વિષે સૂત્રકાર કથન કરે છે. ટીકાર્થ– મિથ વા મિરરૂપી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જો યામંતારું વધારું વિશેષ વર્ણ વાળા વસ્ત્રને ચેર વિગેરેના ડરથી “વિશor #રિકના વણ વિનાના કરવા નહીં અર્થાત્ ઉત્તમ વર્ણવાળા વસ્ત્રાને ચાર વિગેરેના ડરથી મલિન કરવા નહીં એજ પ્રમાણે “વિવારું 7 વમતારું રકઝ’ વિવર્ણ અર્થાત્ અત્યંત મેલા વસ્ત્રોને પણ રંગ વિગેરે દ્વારા વિશેષ પ્રકારના કરવા નહીં અર્થાત્ સાધુએ સ્વાભાવિક વિશેષ વર્ણાદિવાળા વસ્ત્રા લેવા ન જોઈએ. અને લીધેલા મેલા વસ્ત્રોને પણ રંગ વિગેરે પરિકમ કરવા નહીં કેમ કે આ પ્રકારના સાધારણ વસ્ત્રોને રંજનાદિ પરિકર્મ દ્વારા વિશેષ પ્રકારના વર્ણવાળા કવવાથી અને વિશેષ પ્રકારના વર્ણવાળા વસ્ત્રોને મેલા કરવાથી આસક્તિજન્ય સંયમની વિરાધના થાય છે, અર્થાત્ રંજનાદિ પરિકર્મ કરવાથી એ વસ્ત્ર પ્રત્યે આસક્તિ વધી જાય અને તેથીસંયમ પાલન થવામાં શિથિલતા આવે તેથી વિશેષ વર્ણવાળા વસ્ત્રોને મલિન કરવા નહીં તથા “અન્ન ઘા વચં મિરાબિત્તિ હું બીજા નવા વસોને પ્રાપ્ત કરીશ એમ મનમાં શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૨૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy