SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ fivહ્રજ્ઞા” તે વસ્ત્ર આપનાર પ્રથમ સાધુએ તે વસ્ત્ર પિતાને માટે ગ્રહણ કરવું નહીં. કેમ કે એકાદ મુહૂર્ત માટે અર્થાત છેડા વખત માટે યાચના કરીને પાંચ દિવસ સુધી તે ઉપગમાં લેવાથી તે વસ્ત્ર ઉપહત પ્રાય થઈ જાય છે. તેથી અત્યન્ત મલિન થવાના કારણે પહેરવાને લાયક રહેતું નથી. તેથી એ પ્રમાણેના વસ્ત્રને વસ્ત્ર દાતાએ પિતાને માટે ગ્રહણ કરવા નહીં. તથા “નો જનમન્ના કિના” બીજા સાધુને પણ તે વસ્ત્ર અપાવવું નહીં. કે આપવું નહીં. “નો gifમર્જ કુર’ તેથી ઉધાર કે ઉછીના રૂપે પણ બીજા સાધુને તે વસ્ત્ર આપવું નહીં તેમ જ “ર વચ્ચેના સરથરિણામે ગુજ્ઞા’ એ વસ્ત્રના બદલામાં બીજું વસ્ત્ર લેવા રૂપ અદલા બદલી પણ કરવી નહી. “નો પરં વાસંમિત્તા પર્વ જરૂર’ તથા કાઈ બીજા સાધુની પાસે જઈ આ નીચે કહેવામાં આવનાર રીતે બોલવું પણ નહીં. “ હા જેમ કે “ભાવસંતો મા !” હે આયુષ્યન્ ! શ્રમણ ! “મિતિ વધું પારિત્તા વા પરિરિત્તા વા' આપ વસ્ત્ર ધારણ કરવા ઈચ્છે છે? અથવા પહેરવા ઇચ્છે છે? એમ પૂછવું નહીં તથા “થિ વા નો રિંછવિ શક્ટિછિદ્રિ vegવિના” અત્યંત મજબૂત એવા એ વસ્ત્રને તેડફાડકરીને ફેંકવું પણ નહીં. એટલે કે દગ્ધ થંડિલ વિગેરે પ્રદેશમાં અત્યંત મજબૂત એવા એ વસ્ત્રને ફાડીને ફેંકી પણ દેવું નહીં. પરંતુ તHTT૬ વલ્થ સબંધિય વર્ધ’ પ્રાતિહારિક રૂપ એ વસ્ત્રને ઉપહત હોવાથી “તષ્ણવ નિરિજન” એજ સાધુને પાછુ આપી દેવું કે જેણે એકાદ મુહૂર્ત માત્ર માટે અર્થાત્ તરત પાછું આપવાનું કહીને લીધેલ હતું. પણ પાંચ દિવસ સુધી પહેરી ઓઢીને ઉપહત કરી દીધેલ છે. તેમને જ આપી દેવું. “જો જો સાન્નિકા” પરંતુ વસ્ત્ર દાતાએ પિતે એ વસ્ત્રને ઉપભોગ કરે નહીં. હવે અનેક સાધુ આવી રીતે થેડા વખત માટે વસ્ત્ર લઈ વધારે દિવસ રાખે તે સંબંધી સૂત્રકાર કથન કરે છે.–“રે રૂમો ઘgr૪ નિઘોરં યુવા” તે અનેક સાધુઓ આ રીતના એ વસ્ત્ર દાતાના શબ્દને સાંભળીને અને “ નિષ્ણ” તેને હૃદયમાં ધારણ કરીને ને મચંતા' જેઓ સાંસારિક ભયથી રક્ષણ કરવાવાળા સાધુઓ છે. “ક્ષધિયાણ મુહુર નાવ તેઓને પૂર્વોક્ત પ્રાતિહારિક વરે ફરીથી પાછા આપવાની ઈચ્છાથી મુહૂર્ત માત્રને માટે લઈને જે “girળ ઘા ડુચાગ તથા વા જવળ વા વંવાળ એક બે અથવા ત્રણ ચાર કે પાંચ દિવસ “વિઘવતિય વિશ્વવરિય વાછંતિ વાપરીને તે પછી પાછા આપવા ઇછે તે “ તાળ વાજિ' તેવા પ્રકારના વાપરેલા વસ્ત્રાને વસ્ત્રદાતા સાધુએ “નો ગગા નેત્રંતિ’ પિતાના ઉપયોગ માટે એ વચ્ચે લેવા નહીં. તથા નો જuTHUTH તિ’ બીજા સાધુઓને પણ આપવા નહીં. “R ચેર સાવ નો સાર કન્નતિ' એવં યાવત ઉધાર પૈસા લઈ ને પણ એ વસ્ત્રોને ઉપભોગમાં લેવું નહીં. એ આપેલા વચ્ચેથી બીજા વસ્ત્રને અદલ બદલે પણ કરે નહીં, તથા એ વચ્ચે ધારણ કરવા કે પહેરવા પણ બીજા સાધુઓને કહેવું નહીં તથા ખૂબ મજબૂત એ વને ફાડી શ્રી આચારાંગ સૂત્ર : ૪ २२४
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy