SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ હવે થી પ્રતિજ્ઞારૂપ પ્રતિમાનું પ્રતિપાદન કરવામાં આવે છે. ટીકાઈ–ઝાવા વાળા પરિમા’ હવે ચેથી પ્રતિમા–પ્રતિજ્ઞા બતાવવામાં આવે છે. મિત્ર ના મિજવુળી વાગે તે પૂર્વેક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘બહાસંધવ સંધri નારૂના’ યથા સંસ્કૃત-પહેલાની જેમ જ બિછાવેલ સસ્તારકની યાચના કરવી. અર્થાત્ તૃણ વિગેરેથી બનાવેલ કટફલક, પાટ વિગેરેની યાચના કરવી અતં નgr” જેમ કે gઢવિસિવ પૃથિવીશિલા અર્થાત્ પત્થરની શિલારૂપ સંથારે હોય અથવા “સિરું વા કાષ્ઠશિલા-પાટિયાકે પાટ વિગેરેનું સંસ્કારક હોય તેની યાચના કરવી તથા “સંથાવ યથા સંસ્કૃત પહેલાની જેમ પાથરેલ જ ફલકાદિ સંથારાને “અમે સંતે સંવા પ્રાપ્ત થાય તે એ પહેલાની જેમ પાથરેલ ફલકાદિ સંથારાને થઈને શયનાદિ કરવું પરંતુ તારણ ગામે' જે પૂર્વવત્ પાથરેલ ફલકાદિ સંસ્તારક ન મળે તે કેવલ “ દુ વા નિકિન્નર વા વિદરેક કુકકુટાસન કરીને અથવા પદ્માસન કરીને ધાનાદિ કરવા જોઈએ અર્થાત યથા સંસ્કૃત પાટ ફલક વિગેરે સસ્તારક ન મળે તે પૂર્વોક્ત આસન લગાવીને ધ્યાન સામાયિકનું સંપાદન કરવું અને ગોઠણને દાઢીમાં લગાવીને સંકેચાઈને સુઈ જવું. આ પ્રમાણે ચેથી પ્રતિજ્ઞારૂપ પ્રતિમ અર્થાત્ સંસ્તારક સંબંધી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમા સમજવી. એ સૃ. ૫૬ છે હવે એ ચાર પ્રતિજ્ઞા વિશેષરૂપ પ્રતિમાઓ પિકી કોઈ એક પ્રતિમાને સ્વીકાર કરીને સમાહિત થઈને ઉપાશ્રયમાં રહેવા માટેનું કથન કરે છે – ટીકાઈ–ઉત્તેયાળું રહ્યું માળે એ પૂર્વોક્ત ચાર પ્રતિમાઓમાંથી “મહાર વન વિજ્ઞાળે કઈ પણ એક પ્રતિમાને સ્વીકાર કરીને “ જેવા કાવ' યાવત્ પ્રતિમાનો સ્વીકાર કરીને રહેવાવાળા કઈ પણ સાધુને અનાદર કર્યા વિના “ોનસમાંgિ” પરસ્પર સમાધિ પ્રાપ્ત કરીને ‘પર્વ ૨ વિતિ' પૂર્વોક્ત પ્રકારથી ઉપાશ્રયમાં વાસ કરે છે. મેં સૂ. ૫૭ . હવે ગૃહસ્થ શ્રાવકને સંથારાને પાછા આપવાના સંબંધમાં કથન કરે છે. ટીકાઈ–મિવ વા મિ+qળી જા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી મન્ના સંથાર પવવિદત્તર જે પાટિયા કે પાટ વિગેરે સંથારાને પરત કરવાની ઈચ્છા હોય તે “જે ૬ પુન જાળવજ્ઞા' તે પરત કરવાની ઈચ્છાવાળા સાધુ અથવા સાથ્વી જે વફ્ટમાણુ રિતે ફલાદિ સંથારાને જાણે કે દેખે કે “સબ સાથે નથી પરિવં” શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૪૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy