SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક જ એ સાધુ કે સાધ્વીને આપે. એ રીતના આપેલ સંસ્તારકને “ અચિત્ત અને “નિબં ગાવ' એષણય આધાકર્માદિ દે વિનાનું યાવત સમજીને “વિહિના પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી લેવા. કેમ કે આ રીતના પ્રાસુકઅચિત્ત અને એષણીય આધાકર્માદિ દોષ વિનાના હોવાથી સંયમની વિરાધના થતી નથી. વિશ્વ હિમા' એ રીતે આ બીજી પ્રતિજ્ઞારૂપ પ્રતિમા સમજવી. સુ ૫૪ હવે સસ્તારક ગ્રહણ સંબંધી ત્રીજી પ્રતિમાનું પ્રતિપાદન કરે છે “જાવ, તદના ડિમ” હવે આ ત્રીજી પ્રતિમા અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાનું પ્રતિપાદન કરવામાં આવે છે. ટીકાર્થ-રે મિવ વા મિgી વા' તે સંયમશીલ પૂર્વોક્ત સાધુ અને સાધવી કસ્તુરક્ષા સંઘના” જે ઉપાશ્રયમાં નિવાસ કરવા આવે તે ઉપાશ્રયમાં જે તી ગદ્દા સમvorig? જે પહેલેથી જ રાખેલ સસ્તારક હોય “R કા' જેમ કે “ ફુરૂ વા’ કમળ તૃણ ઘાસ વિગેરેથી બનાવેલ કમળ સંસ્તારક-શમ્યા અથવા “#ઢિળેરૂ વા’ કઠણ સંસ્મારક હેય “વંતુ વા” જંતુક-સામાન્ય તૃણથી બનાવેલ સંસ્કારક હોય અર્થાત્ કમળ સસ્તારક હોય કે અત્યંત કઠણ સંસ્તારક હોય અથવા સાધારણ ઘાસ વિગેરેથી બનાવેલ સંસ્તારક હોય અથવા “રૂ વા’ પરક-એટલે ક ફૂલ વિગેરેને સીવવાવાળા તૃગ વિશેષથી બનાવેલ સંસ્તાક હોય અથવા “જોરૂ વા’ મેરના પીંછાથી બનાવેલ સંસ્તારક હોય અથવા તળા વા’ નુણ વિશેષથી બનાવેલ સંસ્તારક હોય અથવા “રો વા' કમળ ખૂણેથી બનાવેલ સંતારક હેય ના સ્ટાફે રા’ યાવત્ દર્ભથી બનાવેલ સાદડી વિગેરે સંતાવક હાથ અથવા ચેકથી બનાવેલ સંસ્મારક હોય અથવા પીપળાના લાકડાથી બનાવેલ સંસ્તારક હોય અથવા ડાંગર વિગેરેના પરાળથી બનાવેલ સાદડી વિગેરે સંસ્તારક હોય આ બધા સંસ્મારક પૈકી કોઈ પણ એક સસ્તારક તરસ જામે સં જ્ઞો મળવાથી કે જે પહેલેથી જ ત્યાં રાખેલ હોય એ સંસ્તારક મળવાથી એ સંસ્તારકને લઈને એ ઉપાશ્રયમાં વાસ કરે. અર્થાત્ પહેલેથી રાખેલ ઈકકડ વિગેરે સસ્તારક હોય છે તેને લઈને ત્યાં નિવાસ કરીને શયનાદિ કરવું, પરંતુ પહેલેથી રાખેલ “તરણ શામે ઈકકડ વિગેરે સંસ્તારક ન હોય તે એમને એમ કુકકુટાસન કરીને ધ્યાન કે શયન કરવું. અર્થાત કુકડાની જેમ પિતાના હાથપગને સંકેચીને ઘૂંટણને દાઢીની સાથે રાખીને સુઈ જવું. અથવા ધ્યાન કરવું જોઈએ અથવા “બિકિન્નવા' પદ્માસન કરીને ધ્યાન વિગેરે કરતાં રાત વિતાવવી. આ બેઉ આસન મુખ્યરૂપથી ધ્યાન માટે કહેલ છે. આ રીતે આ ત્રીજી પ્રતિજ્ઞા રૂપ પડિમા અભિગ્રહ વિશેષ રૂપ સમજવી. છે . પપ છે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૪૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy