SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ७३२ तत्त्वार्यसूत्रे नि पञ्चभिः पञ्चधा क्रमात् । महाव्रतानि लोकस्य साधयन्त्यव्ययं पदम् ॥७॥ इति, तपस्तावद-बाह्याभ्यन्तरभेदेन द्वादशविधम् , तथा च द्वादशविध खलु तपो मोक्षसा. धनं वर्तते, एवञ्च-सम्यग्दर्शन सम्यग्ज्ञानसम्यक्चारित्र तपांसि इत्येतचतुष्टयं खलु दण्डचक्रचीवरन्यायेन सम्मिलितमेव मोक्षसाधनं भवति नतु-तृणारणिमणिन्यायेने ति बोध्यम् । उक्तश्चोत्तराध्ययने २८ अध्यर ने १=३ गाथासु-'मोक्खमग्गपदार्थों में भी मूर्छा होने से चित्त में विकलता उत्पन्न होती है ।।६।। 'प्रत्येक व्रत की पांच-पांच भावनाओं से भावित यह पांच महावत साधकों को अव्यय पद (मोक्ष) प्रदान करते हैं ॥७॥ छह बाह्य और छह आभ्यन्तर तप मिल कर बारह होते हैं। ये पारह तप भी मोक्ष के साधन हैं । इस प्रकार सम्पग्दर्शन, सम्यग्ज्ञान, सम्यक् चारित्र और सम्यक् तप, ये चारों दण्ड, चीवर के न्याय से सम्मिलित होकर मोक्ष के साधन हैं, अर्थात् जैसे कुमार का डंडा, चाक और चीवर मिलकर ही घट के कारण होते हैं, पृथक्-पृथक् नहीं, उसी प्रकार सम्यग्दर्शन आदि मिलकर हो मोक्ष के साधन होते हैं, पृथक्पृथक नहीं तृण, अरणि और मणी की तरह ये कारण नहीं हैं अर्थात जैसे अग्नि अकेले तीनके से, अकेले अरणि नामक काष्ठ से या अकेले मणी से उत्पन्न हो जाती है, वैसे अकेले सम्यग्दर्शन या ज्ञानादि से मुक्ति प्राप्त नहीं हो सकती। પણ મૂછ હોવાથી ચિત્તમાં વિકલતા ઉત્પન્ન થાય છે | ૬ | પ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત આ પાંચ મહાવ્રત સધકાને અવ્યય પદ (મોક્ષ) પ્રદાન કરે છે ૭ છે છ બાદો અને છ આભ્યન્તર તપ મળીને બાર થાય છે આ બાર તપ પણ મોક્ષના સાધન છે. આવી રીતે સમ્યક્દર્શન સમ્યફજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યક્ તપ આ ચારેય દંઠ, ચક્ર માટીના ન્યાયથી સમ્મિલિત થઈને મોક્ષના સાધન છે. અર્થાત જેવી રીતે કુંભારને ડાંડે ચાક અને માટી એ ત્રણે મળીને જ ઘડાના કારણ બને છે જુદા જુદા નહી એવી જ રીતે સામ્યક્દર્શન આદિ પણ મળીને મોક્ષના સાધન બને છે, સ્વતંત્ર સ્વતંત્ર નહી તૃણ અગ્નિ અને મણિની માફક આ કારણ નથી અર્થાત્ જેમ અગ્નિ એકલા તણખલાથી એકલા અરણિ નામક કાષ્ઠથી અથવા એકલા મણિથી ઉત્પન્ન થઈ જાય છે એવી રીતે એકલા સમ્યક્ દર્શન અથના જ્ઞાનાદિથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી श्री तत्वार्थ सूत्र :२
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy