________________
तत्त्वार्थसूत्रे -कन्दर्पः १ कौकुच्यम् २ आदिना-मौखर्यम् ३ संयुक्ताधिकरणम् ४ उपभोगपरिभोगातिरिक्तम् ५ इत्येते पश्चातिचारा आत्मनो मालिन्याऽऽपादका दुष्परिणतिविशेषा भवन्ति । तत्र कन्दर्पः-कामस्तद्धतुभूनोऽश्लील वाक्मयोगोऽपि कन्दपदेनो-पचयते, तथा च-महासमिश्रोऽसम्याऽश्लिष्टवाकूपयोगः कन्दर्पः१ भ्र-नेत्रोष्ठ-वदनादिविकारपूर्वकः परिहासादिजनको भाण्डचारणस्येव कायिको व्यापारः। कोकुच्यम्-कुत्सितनासिका-नयनोष्ठादि संकोचनादि युक्तस्य कुक्कुचस्य भावः कौकुच्यमिति व्युत्पत्ते, तच्च-कौकुच्य मनेकविधम्भवति भाण्डचारणादिविडम्बन क्रियासदृशक्रियारूपत्वात् । यद्वा-कुत्सितः कुचः-भ्रूनेत्र-नामिकादिसंकोचनादि क्रियायुक्तः कुकुचस्तस्य भावः कौकुरूप मित्येव
अनर्थदंडविरमणव्रत के पांच अतिचार हैं-(१) कन्दर्प (२) कौकुच्य (३) मौखर्य (४) संयुक्ताधिकरण और (५) उपभोगपरिभोगातिरिक्त । ये पांचों अतिचार आत्मा में मलीनता उत्पन्न करने वाले दुष्परिणाम रूप हैं। इनका स्वरूप इस प्रकार है
(१) कन्दर्प अर्थात् काम । जो वचन कन्दर्प का कारण होता है यह भी कन्दर्प कहलाता है । तात्पर्य यह है कि हंसी-मजाक से युक्त असभ्य और अशिष्ट वचन प्रयोग करना कन्दर्प नामक अतिचार है।
(२) भौंह, नेत्र होठ और मुख आदि को विकृत करके, दूसरों को हंसाने के लिए भांड के समान जो शारीरिक चेष्टा की जाती है, उसे कौकुच्य कहते हैं । कौकुच्य कई प्रकार से किया जा सकता है, क्यों कि वह मांडों एवं चारणों की विडम्बना-क्रिया के समान होता है। अथवा कुत्सित कुच अर्थात् भौंह, नेत्र, नासिका ओदि के संकोचन की क्रिया से युक्त, उसका भाव कौकुच्य कहलाता है। (3) भीम (४) सयुताबि४२५ मन (५) 6५५नितिशत मा પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામરૂપ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) કદર્પ અર્થત કામ જે વચન કન્દર્પનું કારણ હોય છે તે પણ કન્દપે કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઠઠ્ઠામશ્કરીથી યુકત અસભ્ય અને અશિષ્ટ વચન પ્રયોગ કરવા કન્દર્ષ અતિચાર છે. (૨) ભ્રમર, નેત્ર, હઠ, અને મુખ વગેરેને વિકૃત કરીને, બીજાને હસાવવા કાજે વિદૂષકની માફક જે જે શારીરિક ચેષ્ટા કરવામાં આવે છે તેને કૌચ કહે છે. કૌમુત્ર્ય ઘણી રીતે કરી શકાય છે કારણ કે તે ભાટ અને ચારણેની વિડમ્બના-ક્રિયાની જેવું હોય છે અન્યથા કુત્સિત કુચ અર્થાત્ બ્રમર, નેત્ર, નાસિકા, આદિના સંકોચનની ક્રિયાથી યુક્ત, તેને ભાવ કૌથુમ્ય કહેવાય છે. (૩) મુખરને
श्री तत्वार्थ सूत्र : २